SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૩૨) નીચે પ્રમામેતા ” અમિષોમીય પશુની | બીજા કોઈ નિમિત્તથી નહિ થયેલું. જેમ હિંસા કરવી.) આ એક વિશેષ વિધિ છે. | જળમાં સાંસિદ્ધિક દ્રવત્વ છે, એટલે સ્વભાવથી તેને અપવાદ કરીને “ર હિંન્દુ સમૂત” | જળ વગુણવાળું છે. (લાખ, ધાતુઓ, સર્વ પ્રાણીઓની હિંસા ન કરવી.” એવા | વગેરે તાપના નિમિત્તથી ઓગળે છે, માટે વિધિ છે તે સામાન્ય વિધિ છે. તેમાં જે દ્રવત્વ છે તે નૈમિતિક દ્રવત્વ કહેવાય સામાન્યચિત્તામાંવ –જે ભૂતલમાં કોઈ છે. સાંસિદ્ધિક નહિ.). પણ પ્રકારને ઘડે નથી એવા ભૂતલમાં “આ જિત્વ-નિષત્રત્વના નિષ્પન્ન થવાભૂતલમાં ઘડે નથી એવી પ્રતીતિ થાય છે, પણું. (નિષત્તિ એટલે સિદ્ધ) એ પ્રતીતિવડે સિદ્ધ થયેલો ઘડાને જે સિત્તાધન પૂર્વ સિદ્ધ અર્થની જે અત્યતાભાવ છે, તે સામાન્યાત્યતાભાવ ! હેતુ વડે સિદ્ધિ કરવામાં આવે છે, તે હેત કહેવાય છે. સિદ્ધસાધન કહેવાય છે. પ્રાચીન નૈયાયિકો રામાભ્યાખ્યામાવ–આ ભૂતલમાં સિદ્ધસાધન હેતુનો આશ્રયાસિદ્ધ હેત્વાભાસમાં તે ઘડે નથી ' એ પ્રકારની પ્રતીતિવડે સિદ્ધ અંતર્ભાવ કરે છે, અને નવીન નિયાયિકોને જે ભૂતલમાં ઘડાને અન્યોન્યાભાવ છે, તે મતે સિદ્ધસાધન એ નિગ્રહસ્થાનમાં આવી જાય સામાન્યા ન્યાભાવ કહેવાય છે. છે. (“નિગ્રહસ્થાન' શબ્દ જુઓ) અથવા, सामान्याहङ्कारः-सामान्यतोऽहमित्यभिमा- ૨. માળનાયતાથarષને (અનુમાન) સિનામિતિરિઃ સામાન્યપણે “હું” એવી | સાપનET પ્રમાણથી નિશ્ચિત થયેલા અર્થનું અભિમાનાત્મિકા ચિત્તવૃત્તિ. પાછું અનુમાન કરવું તે સિદ્ધસાધન. જેમ, સામી -ઈશ્વરની સમીપમાં રહેવાપણું | પર્વતમાં અગ્નિ નક્કી થયા પછી પણ “પર્વતે (એક પ્રકારની મુક્તિ). વમાન ધૂમત” એવું અનુમાન કરવું તે. સાચ–ઉપાસકને ઈશ્વરના સમાન તિજાત–પ્રામાણિજનાચુતે રૂપની પ્રાપ્તિ (એક પ્રકારની મુક્તિ). સિદ્ધાન્ત: શાસ્ત્રવેત્તા પુરૂષાએ પ્રમાણિકતા વાર્દિસ-ઉપાસકને જગતની ઉત્પત્તિ રૂ૫ વડે અંગીકાર કરેલો જે અર્થ છે, તેને વગેરે વ્યાપાર સિવાય પરમેશ્વરના સમાન સિદ્ધાન્ત કહે છે. ઐશ્વર્ય અને ભોગની પ્રાપ્તિ તે (એક २ प्रमाणाद्युपन्यासेन पूर्वपक्षनिरासकः પ્રકારની મુક્તિ). સિદ્ધાંત પ્રમાણદિકનું કથન કરીને પૂર્વ તા –ઈશ્વરના લોકમાં રહેવાપણું પક્ષનું ખંડન કરનારા અર્થ તે સિદ્ધાન્ત. એ સિદ્ધાન્ત ચાર પ્રકાર છેઃ (૧) સર્વ (એક પ્રકારની મુક્તિ). | તંત્રસિદ્ધાન્ત, (૨) પ્રતિતંત્રસિદ્ધાન્ત, (૩) અધિસાવવત્ય-અવયવોથી ઉત્પન્ન થવાપણું. ! કરણસિદ્ધાન્ત, અને (૪) અભ્યપગમસિદ્ધાન્ત. સાવ્યરાત્રિ-વિવિચ ચાને એ ચારનાં ચારનાં લક્ષણો નીચે પ્રમાણે છે. કરુટીચિન્ત–વનિ પ્રતિપુરુષપલાષાનિ | (૧) સર્વતંત્ર સિદ્ધાન્ત:-બધાં શાસ્ત્રથી સ્મિતતા જે શાસ્ત્રમાં પ્રકૃતિ અને પુરૂષ | અવિરુદ્ધ એ જે પિતાના શાસ્ત્રવિર્ષ એવા પદાર્થ રૂપ તોનું સારી રીતે વિવેચન | અંગીકાર કરેલો સિદ્ધાન્ત તે સર્વતંત્ર કરીને તે પ્રકટ કરવામાં આવ્યાં હોય તે શાસ્ત્ર. | સિદ્ધાન્ત કહેવાય છે. જેમ–પ્રાણાદિકમાં સાંવાનિયાયિક. ઇક્રિયત્વને અંગીકાર; ગંધાદિકે વિષે ઘાણરણજિવન મા નિમિ-નિમિત્તાન-દિક ઈદ્રિયોના અર્થપણાને અંગીકાર; પૃથ્વી રાચિમા સ્વભાવથી જે સિદ્ધ હોય છે, એટલે | આદિક પાંચમાં ભૂતપણાને અંગીકારક ઇત્યાદિ. For Private And Personal Use Only
SR No.020174
Book TitleDarshanik Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChhotalal N Bhatt
PublisherGujarat Varnacular Society Ahmedabad
Publication Year1938
Total Pages134
LanguageGujarati
ClassificationDictionary
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy