________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૨૩૩ )
અથ | વરૂપે જે જ્ઞાનના વિષય હોય છે, અર્થાત્ ઇષ્ટરૂપ જાણીને સર્વે પ્રાણી આ અમને પ્રાપ્ત થાઓ, એ પ્રમાણે જેની પ્રાપ્તિની ઇચ્છા કરે છે તે સુખ કહેવાય છે.
२. इष्टसाधनताज्ञानाजन्यजन्येच्छाविषयगुणः ગુલમ્। આ અમારે ષ્ટનું સાધન છે, એ પ્રમાણે ઇષ્ટ સાધનતા જ્ઞાનવર્ડ અજન્ય એવી
જે જન્ય ઇચ્છા છે, તે ઇચ્છાના જે વિષય હાય તથા ગુણુ હોય તે સુખ કહેવાય. અહીં આમ સમજવાનું છેઃ-શબ્દસ્પર્શોદિ વિષયે સુખરૂપ નાં સાધન છે, પણ સુખ કાઈ બીજા નું સાધન નથી, કેમકે તે સુખ જ
ફળરૂપ છે, તેથી તે પોતેજ પ્રુષ્ટ છે. એવા
સુખમાં લેને જે ઇચ્છા થાય છે, તે સુખ
માત્રના જ્ઞાન વડે જ જન્ય છે. ઇષ્ટ સાધનતા જ્ઞાનવર્ડ જન્ય નથી, માટે ઋષ્ટ સાધનતા જ્ઞાનવર્ડ અજન્ય અને મને સુખ થા ’ એ પ્રમાણે સુખ માત્રના જ્ઞાનથી જન્ય એવી અને તે ગુણ પણ છે, માટે ઉક્ત લક્ષણુ ઇચ્છા છે. તે ઇચ્છાના વિષયભૂત સુખ છે,
સભવે છે.
૨. પ્રતિત સિદ્ધાન્ત—જે વાદીએ અથવા પ્રતિવાદીએ એક જાએ જ અંગીકાર કર્યાં છે, ખીજાએ અંગીકાર કર્યાં નથી, તે અર્થે પ્રતિતંત્ર સિદ્ધાન્ત કહેવાય છે. જેમ, મીમાંસાના મત વિષે શબ્દના નિત્યપણાના અંગીકાર છે, તે પ્રતિતત્રસિદ્ધાન્ત.
૩. અધિકરણસિદ્ધાન્ત—જે અર્થની સિદ્ધિ થયા પછી પ્રસ્તુત અર્થની સિદ્ધિ થાય, તેને અધિકરણસિદ્ધાન્ત કહે છે. જેમ, ઝુકાદિ રૂપ કાર્યને પક્ષ માનીને, ઉપાદાન ગોચર અપરાક્ષ જ્ઞાનચિકાર્ષીકૃતિવાળા પુરૂષવડે જન્મવ સિદ્ધ કર્યા પછી ઈશ્વરનું સર્વજ્ઞપણે સિદ્ધ થાય છે. અર્થાત્ એ અનુમાનને આકાર આવા થાય. શુ િય ૩પાવાનો ખત્ત
परोक्षज्ञान चिकीर्षाकृतिमत्पुरुषजन्यं,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઘટવત્। “ બૈંકાદિ કાર્ય, ઉપાદાન ગોચર અપરાક્ષ જ્ઞાન, ચિકીર્ષા, અને કૃતિ, એ ત્રણથી
યુક્ત એવા પુરૂષવડે જન્ય છે; કાય છે માટે;
"
ધડાની બેઠે. ” આને અધિકરણ સિદ્ધાન્ત કહે છે, કેમકે ઘટાદ કા તા કુંભાર કરી શકે છે, કેમકે તેને ઉપાદાન જે મૃત્તિકા તે વિષે અપરાક્ષ જ્ઞાન છે, ઘડા કરવાની ઇચ્છા છે,
३. अहं सुखीत्यनुभवविषयगुणः सुखम् । हुँ સુખી છું એ પ્રકારના માનસ પ્રત્યક્ષ રૂપ
તે સુખ.
અને કૃતિ રૂપ પ્રયત્ન પણ તે કરે છે; પણ અનુભવતા જે વિષય દાય તથા ગુણુ હાય જ્વણુક રૂપ કા તા અતીન્દ્રિય હોવાથી તેમાં ઈશ્વર સિવાય બીજા કાઇને ઉપાદાન ગાચર અપરાક્ષ જ્ઞાનાદિ સંભવતાં નથી; માટે એવા જ્ઞાનવાળા ૠણુકાદિના કર્તા પ્રશ્વર તે સર્વનું હોવા જોઇએ. આવી રીતે ઈશ્વરનું સત્વ
સિદ્ધ કર્યું છે, માટે એ અધિકરણુસિદ્ધાન્ત કહેવાય છે.
सुखम् -- सर्वेषामनुकूलतया वेदानीयं सुखम् । સર્વ પ્રાણીઓને અનુકૂળતા રૂપે ઍટલે
४. अन्येच्छाधीनेच्छा विषयत्वे सति भावत्वं
પુલવમ્ પેાતાની ઇચ્છાને વિષય બીજાની ઇચ્છાને અધીન ન હોય એવું ભાવપણું તે સુખ.
५. सत्त्वपरिणामरूपप्रीत्यात्मकचित्तवृत्तिविशेषः। સત્ત્વ ગુણના પરિણામ રૂપ ચિત્તની પ્રીતિ નામે એક પ્રકારની વૃત્તિ તે સુખ.
૪. અષ્ટુપગસિદ્ધાન્ત—સાક્ષાત્ કુલગુણઃ—સુખ ગુણુ કેવળ જીવાત્માસૂત્રમાં નહિ કથન કરેલા અના જે અંગીકાર | માંજ રહે છે. એ ચાર પ્રકારના છેઃ (૧) અશ્રુપગમસિદ્ધાન્ત કહેવાય છે. જેમ મન | વૈયિક, (૨) આભિમાનિક, (૩) માનેાકિ વિષે ઇંદ્રિયપણાના અંગીકાર એ અશ્રુપગમન | અને (૪) અભ્યાસિક. એ સધળાં સુખ સિદ્દાન્ત છે. અનિત્ય છે.
સુલાતોષવ પ્રમા—સુખ દુઃખાદિને વિષય કરનારી અંતરપ્રત્યક્ષપ્રમા.
For Private And Personal Use Only