SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૨૧૦ ) તાપમ શામાં છે એવી જિજ્ઞાસા થવાથી તેના નિણ્ યને અનુકૂળ વ્યાપાર તે શ્રવણુ. 1. રૂ. સર્વનેયાન્તાનામતિતીય પ િથાિસ્વર્યનિલયઃ શ્રમ સઘળાં વૈદાન્તવાક્યાનું અદ્રિતીય શ્ના પ્રતિપાદન કરવામાં તાત્પય છે એવા ષડલિંગવડ તાપ નિશ્ચય કરવા તે શ્રવણુ. ૪. સમન્વયાવ્યાાળ વયનિવષપમા વિષ્ણુચનુસવાનું શ્રવળમ્। શારીર સૂત્રાના સમત્વયાધ્યાયમાં કહેલા તાપના નિશ્ચય કરાર વનારી ‘ ઉપક્રમ ' વગરે ષડલિંગરૂપ યુક્તિઆનું અનુસંધાન ( ચિંતન ) કરવું તે શ્રવણ. . ५. उपक्रमादिभिः षडुलिङ्गैर्वेदान्तानामद्वितीये • અળિ તાત્પર્યાવધામ્ । ઉપક્રમાદિ લિંગા વડે વેદાન્તાનું અદ્વિતીય બ્રામાં તાત્પ છે, એમ નિશ્ચય કરવા તે શ્રવણુ, ( ' ષવૃદ્ધિ ાનિ ' શબ્દ જી. ) स्थानीयस्य वा પ્રચણ્ય પ્રેરોન ત્રયા જ્ઞ: શ્રાપમ્ । ભાજન श्राद्धम् - अदनीयस्य કરવાના અથવા તેને બદલે આપી શકાય એવા પદાર્થોના પ્રેતને ઉદ્દેશીને શ્રદ્ધાપૂર્વક જે ત્યાગ ( આપણુ ) તે શ્રાદ્ધ. જીમમાલિનીમાં અને નાટકો ( જાણવાપણું ) ‘તે શ્રુત કહેવાય છે. " મા શ્રુતાચાર્જ વદ્યમાનાર્થઅવળાશ કુંપવીમૂતાર્યાન્તરાવવામ્ । શ્રવણુ કરેલા અયની અનુપપત્તિથી તેના ઉત્પાદકપ અર્થાન્તરની કલ્પના કરવી તેનું નામ શ્રુતાર્થીપત્તિ છે. જેમ, “તતિ શામાવિત્ ’’~ આત્માને જાણનારા સાસને ( બંધ માત્રને હું તરે છે. ” વામમાં બંધની નિવૃત્તિ કહેલી છે; તે જો અધ સત્ય હોય તો તેની નિવૃત્તિ થાય નહિ, માટે એ શ્રુતિવાકયથો ખૂધના મિથ્યાપણાની કલ્પના ચરવામાં આવે છે એ શ્રુતાર્થીપત્તિ છે. એના બે ભેદ છે: (૧) અભિધાનાનુપપત્તિ, અને (૨) અભિહિતાનુષપત્તિ (લક્ષા તે તે શોમાં જોવાં. ) Acharya Shri Kailassagarsuri Gyanmandir श्रुतिः - स्वार्थ व पदान्तरानपेक्षं पदम् । જે પદને પાતાના અથ કહેવાને બીજા પદ્મતી અપેક્ષા નથી નથો એવું પ૬ તે શ્રુતિ. અથવા— ૨. નિરપેક્ષા વઃ શ્રુતિઃ૨. પાતાના (પ્રામાણ્ય માટે) અપેક્ષા ન રાખનાર શબ્દ તે શ્રુતિ. કર્યું છે કે, ” ત્રુપ્તિસ્મૃતિનિરપે તાવેજો विधीयते । तथैव लौकिकं वाक्यं स्मृतिबाधे परिચગેર્ ॥” “શ્રુતિ અને સ્મૃતિમાં જ્યાં વિરાધ આવતા હોય ત્યાં સ્મૃતિને ત્યાગ કરીને શ્રુતિને પ્રમાણુ ગણવી; અને સ્મૃતિ તથા પ્રત્યક્ષાદિષ્ટતર પ્રમાણેાા એટલે લૈકિક વાક્યાના વિરાધ હોય ત્યાં તે લાકિક વાક્યેાને સ્મૃતિથી બાધિત ગણી તેમના ત્યાગ કરવા.” श्रोत्रम् - शब्दधी जनकमिन्द्रियं श्रोत्रम् | શ્રોત્ર કહેવાય. શવિષયક જ્ઞાનનું જનક જે ઈન્દ્રિય તે २. शब्दसमवायिकारणमिन्द्रियं श्रोत्रम् | ने ઇન્દ્રિય શબ્દગુણનું સમાધિ કારણ હોય તે ઈન્દ્રિય શ્રોત્ર કહેવાય. શ્રોત્રિયઃ—શિષ્યના સ`શય નિવૃત્ત કરવામાં ઉપયાગી જે શાસ્ત્રજ્ઞાન તે જ્ઞાનવાળા ગુરૂ તે શ્રોત્રિય. ૬ ૨ વેલા પાયોનિયર વેદ, અને 1 પશ્ચિમનાં અંગો સપૂર્ણ જાણતો હોય તે શ્રોત્રિય રૂ. વૈવાન્તાર્થપાય શ્રોત્રિયઃ। વેદાન્તના અને જાણુનારા તે શ્રોત્રિય. એઃ—નુપાવામઃ।જેનાં ચાર ચરણુ હેાય ( એવી પદ્યરચનાવાળા) તે શ્લાક. ૨. ઇન્વેવિશિષ્ટવા ચરવનમ્ । છન્દવાળી વાક્યરચના તે ક. જોચતે જાયવેનેનેતિો જેના વડે પ્રશંસા કરવામાં આવે તે (વાક્યરચના) શ્લોક, प षड्रलिङ्गानि -" उपक्रमोपसंहारावभ्यासવેતા મ્ । અર્થવાવોવપત્તિય ચિહ્ન તાત્પર્યનિચે ॥૧॥ ' શ્રુત્યાદિના વાપર્યો નિય નિશુંય કરવા માટે(૧)ઉપક્રમ અને ઉપસંહાર, (૨) અભ્યાસ, (૭) અપૂર્વતા, (૪) કુળ, (૫) For Private And Personal Use Only
SR No.020174
Book TitleDarshanik Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChhotalal N Bhatt
PublisherGujarat Varnacular Society Ahmedabad
Publication Year1938
Total Pages134
LanguageGujarati
ClassificationDictionary
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy