________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૪૪) ઈને પ્રત્યક્ષ હેવાથી '-શબ્દ અનિત્ય છે.) (એ સર્વનાં લક્ષણે તે તે શબ્દોમાં જોવાં.) એ હેતુ કથન કર્યો, તેથી જાતિ સામાન્યમાં | વળી અસિદ્ધ નામે હેત્વાભાસના પણ ત્રણ એ હેતુને વ્યભિચાર થાય નહિ. આ રીતે પ્રકાર છેઃ (૧) આશ્રયાસિદ્ધ, (૨) સ્વરૂપસિહ, પ્રતિવાદીએ કહેલા દોષની નિવૃત્તિ માટે હેતુ છે અને (૩) વ્યાપ્યત્વાસિદ્ધ. કેટિમાં જે બીજું વિશેષણ ઉમેરી આપવું, દંતા –શિક્ષાવર્ગ ચાવીતરિવૈજતેનું નામ હત્યંતર છે.
दण्डकमण्डलुघरो प्रामैकरात्रकृच्छचान्द्रायणपरो हंसः। દેત્રમાણ –નિરિતળાજાતિ- | શિખારહિત, યજ્ઞોપવીત, શિષ્ય, એક દંડ એ વિચાર્યાવિ દે મારા અનુમિતિનું !
અને કમંડળ ધારણ કરનાર, ગામમાં એક અથવા અનુમિતિના કરણરૂપ વ્યાતિજ્ઞાનનું,
રાત્રી રહેનાર અને કૃછૂચાંદ્રાયણ કરનાર તથા પરામર્શનું પ્રતિબંધક જે યથાર્થ જ્ઞાન
તે હંસસન્યાસી કહેવાય. છે, તે જ્ઞાનને જે વિષય તે હેત્વાભાસ કહે- ઉર્દા-ગાણિત્તિરોત્તર પ્રાણીઓની વાય છે. અર્થાત જે હેતુ વ્યાપ્તિ, પક્ષધર્મતા. | વૃત્તિ (જીવિકા ) ને છેદ કરવો તે.. વગેરે સત હેતુનાં લક્ષણથી રહિત હોય, તથા ૨. વિધિપૂર્વક પ્રાપુપતિઃ અવિધિપૂર્વક હેતુ જેવો પ્રતીત થતું હોય, તે હેતુ હેવા- પ્રાણીને વાત કરે છે, એટલે વેદમાં ય ભાસ કહેવાય છે. એવા હેત્વાભાસથી કોઈ | માટે જે પ્રાણીઓની હિંસા કહી છે તે સિવાય પણ સાધ્યની સિદ્ધિ થતી નથી.
પ્રાણુને ઘાત કરવો તે હિંસા. દેમાઘરા – હેત્વાભાસ પાંચ દેવત્વપૂ–જનક્રિયાવિષયત્વFા ત્યાગ પ્રકારને છે --(૧) સવ્યભિચાર, (૨) વિરુદ્ધ, કરવાની ક્રિયાનું જે વિષયપણું તે હેય. (૩) સપ્રતિપક્ષ, (૪) અસિદ્ધ, અને (૫) દોમડ–દેવોની ઘણી મત્ર કૃતારબાધિત. તેમાંથી સવ્યભિચાર નામે હત્યા- | પ્રક્ષેપ: દેવતાને ઉદ્દેશીને મંત્ર બોલીને અગ્નિમાં ભાસને પ્રાચીન નૈયાયિક “અનેકનિક’ | ઘી વગેરે હતદ્રવ્યને નાંખવું તે હમ. એવા નામથી કથન કરે છે. એ અનેકનિક | શ્રી -- અમર્યકાત્યાતિવરિષભ - હેત્વાભાસ વળી ત્રણ પ્રકાર છે-(૧) સાધા- | ઋળા | અકાર્યમાં પ્રવૃત્તિને આરંભ કરતાં રણ, (૨) અસાધારણ, અને (૩) અનુપસંહારી. | તેને અટકાવનાર જે લોકલાજ તે હી કહેવાય છે.
1.
HU
For Private And Personal Use Only