SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૮૭) છે. સંસ્થાના કુળે વિમા સંયોગને | હેય તે વિભુ કહેવાય છે. જેમ, પૃથ્વી, નાશ કરનારો ગુણ તે વિભાગ. જળ, તેજ, વાયુ અને મન એ પાંચ મૂર્ત ૮. સંચાસમાનાચ સત્તિ સંગના દ્રવ્યા છે. તેમની સાથે સંગ સંબંધવાળું મુળે વિમાન: | જે ગુણ સંયોગના સમાન | હેવાથી આકાશ વિભુ દ્રવ્ય કહેવાય છે. • આશ્રયમાં રહેલું ને તે સંયોગને નાશ ! ૨. મમત્વે વિમુત્વના સૌથી ઘણું જે કરનાર હોય તે ગુણ વિભાગ કહેવાય છે. | મહત્વ તે વિભુપણું. (તે આકાશમાં રહેલું છે.) વિમાગુખ--વિભાગ ગુણ (1) અન્યતર ) રૂ. સર્વાગ્રુત્તિત્વમ્ સર્વ જગાએ રહેવાકર્મજ વિભાગ, (૨) ઉભય કર્મજ વિભાગ, ' પણું તે વિભુત્વ. અને (૩) વિભાગજ વિભાગ, એમ ત્રણ વિકમ – અધ્યારે પ’ શબ્દ જુઓ.) પ્રકાર છે. વિભાગજ વિભાગ પણ (૧) વિમF–વાદી અને પ્રતિવાદી બન્નેના કારણ માત્ર વિભાગજન્ય અને કારણકારણ વિવાદનું વિષયભૂત જે થયેલું હોય તે. વિભાગ જન્ય, એમ બે પ્રકારને હોય છે. ૨. વિરુદ્ધ મતિયુક્ત જે હોય તે પણ એ વિભાગ ગુણ પૃથ્વી આદિ નવ દ્રવ્યોમાં વિમત કહેવાય છે. રહે છે, અને સર્વત્ર અનિત્ય હોય છે. વિશાળ - સવા રસમામાન વિધુર વિમાનur–સામાન્યuarણા- ચા જે યોગી અત્યંત અભ્યાસથી મનને વાગે ધર્મ કે સામાન્ય ધર્મને સાક્ષાત વશ કરીને સર્વ કાળ સમાધિમાં સ્થિત રહે છે વ્યાપ્ય જે ધર્મ તે વિભાજકોપાધિ કહેવાય. તે ગી પુરૂષને વિયુક્ત ચગી કહે છે. જેમ, જ્ઞાનને વિભાજક ઉપાધિ ભ્રમત્વ અને વિરત્તા –કાનનુર: ૨. અનુરાગ (પ્રીતિ પ્રભાવ છે. એ બન્ને જ્ઞાનવ રૂપ સામાન્ય વાસના) વાળો ન હોય તે વિરક્ત. ધર્મનાં સાક્ષાત વ્યાપ્ય છે. ૨. વિષયવાસનારશ્ચિતઃ વિષયોની વાસનાથી રિમાનત્તવમા–વિભાગ વડે જન્ય : રહિત હોય તે. જે વિભાગ તે વિભાગનવિભાગ કહેવાય છે. ૩. તિરિરતિરતિઃ | પિતાના ૨. શર્માનવિમા જે વિભાગ ક્રિયા આત્મવરૂપ સિવાય બીજા કેઈ પણ પદાર્થમાં રૂપ કર્મ વડે જન્ય નથી હોતે તે વિભાગજ | રગ રહિત હોય તે વિરક્ત. વિભાગ કહેવાય છે. જેમ હાથ અને વૃક્ષના ૪. જિરિરાન્યર સતિ - વિભાગથી જન્ય શરીર અને વૃક્ષનો વિભાગ વપજ્ઞાનવરવમ્ લેકિક અને વૈદિક કર્મમાં ક્રિયા રૂપ કર્મ વડે અજન્ય હોવાથી તે રાગ રહિત હેઈને પિતાના આત્મસ્વરૂપનું વિભાગજવિભાગ કહેવાય છે. જ્ઞાન હેવાપણું તે વિરતપણું. વિમલરા –વિભાગ રૂપ અસમ- | વિજ:–૬ઠ્ઠીમુત્રામેશ્વઃિ | આ વાથિ કારણથી જન્ય શબ્દ, જેમ, વાંસ લેકના તથા પરલેકના પદાર્થોને ભાગોમાં ફાડતાં ચર્ચા એ શબ્દ થાય છે તે વન્યા- અરૂચિ તે વિરાગ. ત્મક વિભાગ જ શબ્દ છે. તેમ બે એકનો ૨. રુટ્ટામુત્રમેળવેક્ષાવૃદ્ધિઃ આ લોકના વિભાગ થવાથી વર્ણાત્મક વિભાગજ શબ્દ અને પરલોકના ભોગોમાં ઉપેક્ષા બુદ્ધિ તે થાય છે. વિરાગ. વિમું-મૂતરાશિઃ વિમુ જે દ્રવ્ય | વિન-વૈશ્વાન:-ચીતમૂતવર્ધસમબધાં ભૂત દ્રવ્યોની સાથે સંગ સંબંધવાળું ! સ્થિરારીરઃ પંચીકૃત પાંચ ભૂતેનું કાર્ય For Private And Personal Use Only
SR No.020174
Book TitleDarshanik Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChhotalal N Bhatt
PublisherGujarat Varnacular Society Ahmedabad
Publication Year1938
Total Pages134
LanguageGujarati
ClassificationDictionary
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy