________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭) સંભવે છે કે નહિ, એવો વિચાર કરવો તે સુધીના અંતર (દરતા) થી રહિત હેઈને લક્ષણની પરીક્ષા કહેવાય છે.
તે દેશાદિની જે સમીપતા તે પર્યન્તત્વ કહેવાય. ૨. તઝમાનાદિના વતુરવવધારણમ્ | અર્થાત અમુક હદમાં આવેલો પ્રદેશ. તર્ક અને પ્રમાણુવડે વસ્તુના તત્વને નિશ્ચય |
પર્યાવ:–સ્વરૂપસંબંધને પર્યાપ્તિ કહે કરે તે પરીક્ષા
છે. પ્રતિયોગી વસ્તુનું અથવા અનુગી વસ્તુનું પક્ષજ્ઞાન-(જ્ઞાનયાતપરાક્ષતા)-વિષ- જે સ્વરૂપ છે તે જ સંબંધરૂપ હોય તો તેને નાખ્યાબાપને પ્રમાચૈિતન્યમ્ | વિષય- સ્વરૂપસંબંધ કહે છે. જેમ, બે ઘડામાં રહેલું ચૈતન્યની સાથે તાદાભ્યપણને નહિ પામેલું ! હિન્દુ સંખ્યાવરૂપ તેજ તે બે ઘડામાં પર્યાપ્તિ પ્રમાણચંતન્ય, તે પરોક્ષજ્ઞાન કહેવાય. એને જ નામે સંબંધ છે, તાત્પર્ય આ પ્રમાણે છે - જ્ઞાનગત પરાક્ષતા પણ કહે છે.
ધિત્વ, ત્રિવાદિક અનેકત્વ સંખ્યા અનેક ૨. નાધિતા તિવમાનવિષય- દ્રવ્યોને આશ્રિત રહે છે, એક દ્રવ્યને આશ્રિત ચૈતન્યમિનું પ્રમાણતમ્ | પહેલાં નહિ રહેતી નથી. જેમ, બે ઘડાની સંખ્યા બે જાણેલું, બાધિત નહિ થયેલું, અને વર્તમાન- ઘડાને આશ્રિત છે અને ત્રણ ઘડાની સંખ્યા કાળમાં હોય એવું યોગ્ય જે વિષયચેતન્ય, ત્રણ ઘડાને આશ્રિત છે, પણ પ્રત્યેક ઘડાને તેનાથી ભિન્ન જે પ્રમાણચૈતન્ય તે પરોક્ષ- આશ્રિત રહેતી નથી. જો કે તે દિવ, ત્રિવાજ્ઞાન કહેવાય.
દિક સંખ્યા સમવાય સંબંધે કરીને પ્રત્યેક pક્ષમ–વિષચચાનાવૃતસંવિરા- ઘડામાં પણ રહે છે, તથાપિ “ આ એકત્વ વખ્યામાવ:. અજ્ઞાનવૃત આવરણથી રહિત સંખ્યાવાળું દ્રવ્ય દિવ સંખ્યાવાળું છે. જે સ ક્ષિચૈતન્ય છે તેનું નામ અનાવૃતસંવિત એવી પ્રતીતિ લેકને થતી નથી, પણ આ છે. એવી અનાવૃત્તસંવિતની સાથે પ્રત્યક્ષ
એકત્વ સંખ્યાવાળું દ્રવ્ય દ્વિવ સંખ્યાવાળું ગ્ય વિષયના તાદાઓને જે અભાવ તે
નથી, એવીજ પ્રતીતિ કોને થાય છે, માટે પરોક્ષપણું.
તે દ્વિવાદિક સંખ્યા પર્યાપ્તિ (સમાપ્તિ) –દવણને માટે જિજ્ઞાસા. નામે કેઈ સંબંધ વિશેષ માનવો જોઈએ. નિગ્રહસ્થાનમાં આવેલા વાદીને તેનું દુષણ કહે છે માટે બે ઘડામાંની દિવ સંખ્યા પતિ વાનો અવસર તે પર્યનુગ.
સંબંધ વડે તે બે ઘડામાં રહે છે, તેમાં ત્રણ ઘર્થનુચ:–વાદમાં વાદી નિગ્રહ
ઘડામાં જે ત્રિવ સંખ્યા છે તે પર્યાપ્તિ સંબંધ સ્થાનમાં સપડાયે હોય ને તેને કહી દેવું
વડે ત્રણ ધડામાં છે, ઈત્યાદિ. જોઈએ. એવી રીતે કહેવા ગ્ય વાદી તે |
પર્યાયસમાનાર્થી સમાન અર્થનું પયનુક્ય કહેવાય.
બોધન કરનાર (શબ્દ). ઘર્થોપેક્ષા-૩ઢાવનારીય- ૨. નાનાર્થધ: પર્યાવઃ એકજ રિચાનાનુદ્રાવને નવેક્ષણમ્ ! નિગ્રહ- ' અર્થનું બંધન કરનારા જે અનેક શબ્દ છે
સ્થાનમાં પ્રાપ્ત થયેલા વાદીનું નિગ્રહસ્થાન | તે અર્થનો બોધ કરનારે જે શબ્દ તે સભાસદ મધ્યસ્થાએ પ્રતિવાદીને કહેવું જોઈએ, પર્યાય શબ્દ. પણ એ રીતે પર્યજ્ય એટલે નિગ્રહસ્થાનમાં રે. તસમાનપાન્તરેજ તરંથનતેના સપડાયેલા વાદીનું નિગ્રહસ્થાન પ્રતિવાદીને ન સમાન અર્થવાળા બીજા શબ્દ વડે તેજ કહેવું તે પર્યાનુયોપેક્ષણ કહેવાય છે. અર્થનું કથન કરવું તે પર્યાય. ૪. અનુક્રમ.
પર્યત્તતત્વ -તરવધિવિત્રઝર્વેશન્યત્વે વાર:–અન્યોન્યાભાવ. જેમ-“ઘટ સતિ તત્રત્રમ્ | કઈ દિશાદિના અવધિ ! એ પટ નથી.”
For Private And Personal Use Only