________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪૧) (૨) શરીરપ્રમેય–(૧) જરાયુજ, (૨) ! મોહદોષ–(૧) વિપર્યય, (૨) સંશય, અંડજ, (૩) સ્વેદન, અને (૪) ઉભિજ, (૩) તર્ક, (૪) માન, (૫) પ્રમાદ, (૬) ભય, એમ ચાર પ્રકાર છે.
અને (૭) શેક, એમ સાત પ્રકારને છે, (૩) ઇંદ્રિયપ્રમેય–(૧) ઘાણ, (૨) રસન, (૯) પ્રેત્યભાવપ્રમેય-મરણ પછી જન્મ (૩) ચક્ષુ, (૪) ત્વફ, (૫) શ્રોત્ર, અને (૬) થ તે પ્રત્યભાવપ્રમેય મન, એમ છ પ્રકાર છે.
| (૧૦) ફલપ્રમેય-(૧) મુખ્ય અને (૨) (૪) અર્થ પ્રમેય-રૂપ, રસ, ગંધ, ગૌણ એવા બે પ્રકાર છે. સ્પર્શ, બુદ્ધિ, સુખ, દુઃખ, ઇચ્છા, દેવ અને (૧૧) દુખપ્રમેય-“દુઃખી છું' પ્રયત્ન, એમ અગિયાર પ્રકાર છે. અથવા- | એવી પ્રતીતિ વિષય તે દુઃખપ્રમેય. દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ અને | (૧૨) અપવગપ્રમેય–શરીર વગેરે સમવાય, એવા છ પ્રકારનો છે.
| એકવીશ પ્રકારના દુઃખની નિવૃત્તિ. (૫) બુદ્ધિ પ્રમેય–નિત્ય બુદ્ધિ અને | મેલ-ઇષ્ટ વસ્તુના ભેગથી જન્ય અનિત્ય બુદ્ધિ, એવા બે પ્રકાર છે. તેમાં સુખ તે પ્રમોદ. ઈશ્ચરાત્માની બુદ્ધિ નિત્ય, એક અને પ્રત્યક્ષ प्रयत्नः-करोमीत्यनुभवविषयवृत्तिगुणत्वव्याછે; તથા જીવાત્માની બુદ્ધિ અનિત્ય છે. જ્ઞાતિમાનું પ્રયત્ન: I હું પ્રયત્નરૂપકૃતિવાળો છું,
અનિત્ય બુદ્ધિ (૧) અનુભવ અને સ્મૃતિ, એ પ્રકારના અનુભવને જે વિષય છે, તે એમ બે પ્રકારની છે. એ બંને પ્રકારની બુદ્ધિ વિષય વિષે વનારી તથા ગુણત્વ જાતિની વળી (૧) યથાર્થ અને (૨) અયથાર્થ, એવા | વ્યાપ્ય એવી જે ( પ્રયત્નત્વ) જાતિ છે, તે ભેદથી બે પ્રકારની છે.
જાતિવાળો ગુણ પ્રયત્ન કહેવાય છે. પ્રયત્નનું યથાર્થ અનુભવ–(૧) પ્રત્યક્ષ, (૨) બીજું નામ #તિ છે. અનુમિતિ, (૩) ઉપમિતિ અને (૪) શાબ્દ પ્રયત્ન -કુતિરૂપ પ્રયત્ન ગુણ બે એમ ચાર પ્રકાર છે.
પ્રકાર છે. (૧) નિત્ય પ્રયત્ન અને (૨) અયથાર્થ અનુભવ–(૧) સંશય, (૨)
અનિત્ય પ્રયત્નઃ એ ગુણ કેવળ આત્મામાં જ વિપર્યય, અને (૩) તક, એમ ત્રણ
રહે છે. ઈશ્વરમાં તે પ્રયત્ન નિત્ય અને એક પ્રકારનો છે.
હોય છે; જીવાત્મામાં તે પ્રયત્ન અનિત્ય હોય (૬) મનપ્રમેય–નાના, નિત્ય તથા હોય છે, તથા (૨) પ્રવૃત્તિ, નિવૃત્તિ, તથા (૩) અણુ છે.
જીવનયોનિ, એમ ત્રણ પ્રકારના હોય છે. (૭) પ્રવૃત્તિપ્રમેય-૧) વાગારંભ, (ર) . પ્રથાઃ-શાહીનામુ રાખ્યું ! શબ્દાદિનું બુદ્ધયારંભ, અને (૩) શરીરારંભ, એમ ત્રણ! ઉચ્ચારણ. ૨. કોઈ પણ ક્રિયાની યોજના. પ્રકારને છે.
પ્ર વા –નમીમાંસા) ના ભજન(૮) દોષપ્રમેય-(૧) રાગ, (૨) ઠેષ ઘોષ વિધિ: અંગ રૂ૫ કર્મને કમબેક અને (૩) મેહ, એમ ત્રણ પ્રકાર છે. તે વિધિ તે પ્રગ વિધિ કહેવાય. જેમ “હું જીત્યા - રાગદોષ-(૧) કામ, (૨) મસર, (૩) વેવી રતિ” ઇત્યાદિ. સ્પૃહા, (૪) નષ્ણ, (૫) લેભ, (૬) માયા, |
ત્વમ્ –સાક્ષાત પરંપરથી વા અને (૭) દંભ, એમ સાત પ્રકારનું છે. કાગનત્વ સાક્ષાત અથવા પરંપરા વડે
દ્વેષદોષ–(૧) ક્રોધ, (૨) અષ્પ, (૩) કાર્યનું જનકપણું તે પ્રયોજકત્વ કહેવાય. અસૂયા, (૪) દ્રોહ, (૫) અમર્ષ, અને (૬) | । २. अन्यथासिद्धिशून्यत्वे सति कार्याव्यवहित અભિમાન, એમ છ પ્રકારનો છે.
પૂર્વવર્તિવમાં જે કાર્યની સિદ્ધિ અન્યથા
For Private And Personal Use Only