SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૭૬ ) તે લયક્રમ. જેમ–આ પૂલ જગત પંચીકૃત | સમવાય સંબંધે કરીને રહે છે તથા ચતુરણુકસ્થૂલ ભૂતોમાંથી ઉપજયું છે, માટે પૂલ જગત | રૂ૫ કાર્ય ચાર ચણુકમાં સમવાય સંબંધે એ વાસ્તવિક પંચીકૃત સ્કૂલ ભૂજ છે. | કરીને રહે છે, એ પ્રમાણે ઘટાપટાદિ અથૉત સ્થૂલ જગતને પૂલ ભૂતરૂપે જેવું- પણ અનેક કપાલ તંતુ આદિક અવયવ માનવું–નિશ્ચય કરો. પછી તે સ્થૂલ મહા- દ્રવ્યમાં સમવાય સંબંધથી રહે છે. ભૂત તથા સમષ્ટિવ્યષ્ટિ રૂપ સર્વ સૂક્ષ્મ શરીર માટે વ્યકથી આરંભીને ઘટાદિ કાર્ય પર્યંત અપંચીકૂત સૂક્ષ્મ ભૂતેમાંથી ઉપજ્યાં છે માટે સર્વ કાર્ય દ્રવ્યમાં અનેક દ્રવ્ય સમતત્વ તે સર્વ સૂક્ષ્મ ભૂતેજ છે–તેનાથી ભિન્ન ધર્મ રહે છે, અને મહત્ત્વ પરિમાણ પણ તે નથી–એ નિશ્ચય કરે. મતલબ કે પૂલ. મૃણુકથી માંડીને ઘટાદિ પયેત સર્વ કાર્ય ભૂતો વગેરેને અપંચીકત સૂક્ષ્મભૂતોમાં લય દ્રામાં રહે છે. પરમાણુઓમાં તથા અણુકામાં કરે; એવી રીતે કે સ્થૂલભૂતોને મુશ્મભૂતના એ અનેક દ્રવ્ય સમતવ ધમ રહેતું નથી, તામસ અંશમાં લય કરે; જ્ઞાનેન્દ્રિ અને તથા મહત્તવ પરમાણુ પણ રહેતું નથી. વળી અંતઃકરણને સૂક્ષ્મભૂતના સાત્વિક અંશમાં તે થકાદિક દ્રવ્યોનું જ પ્રત્યક્ષ જ્ઞાન થાય લય કરવો; અને કર્મેન્દ્રિ તથા પ્રાણને | છે. પરમાણુ તથા ઠચણકનું પ્રત્યક્ષ જ્ઞાન થતું સુક્ષ્મભૂતના રાજસ અંશમાં લય કરો. પછી નથી. માટે એ પ્રત્યક્ષ જ્ઞાન વિષે તે અનેકતે સૂક્ષ્મભૂતોને પોતપોતાના કારણમાં લય નું દ્રશ્ય સમતત્વ ધર્મને કારણુતા માનવી અથવા કરે. એટલે પૃથ્વીને જળમાં, જળનો તેજમાં તે મહત્વને કારણુતા માનવી? ત્યાં અનેક તેજનો વાયુમાં, વાયુને આકાશમાં, અને દ્રવ્ય સમતત્વની અપેક્ષાએ મહત્વનું શરીર આકાશને અજ્ઞાનમાં લય કરવો. પછી શરીર લધુ છે. એનું નામ શરીરકૃત લાવવા અજ્ઞાનનો ચૈતન્યમાત્રમાં લય કરો. છે. એ શરીરકૃત લાઘવથી જ શાસ્ત્રકારોએ ___ लाक्षणिक:-लक्षणयार्थबोधकः शब्दः ।। પ્રત્યક્ષ જ્ઞાનમાં મહત્ત્વને જ કારણ માન્યું છે, લક્ષણ વડે અર્થને બોધ કરનાર શબ્દ તે | અનેકદ્રવ્યસમતત્વ ધર્મને કારણે માન્ય નથી. લાક્ષણિક કહેવાય છે. (૨) ઉપસ્થિતિત લાવવ—જયાં રાઘવલાઘવ એ એક ગુણ કહેવાય ? એકજ ઘટાદિ પાર્થિવ દ્રવ્યમાં અગ્નિના છે, અને એથી ઉલટું ગૌરવ દોષ ગણાય છે. સંયોગથી રૂ૫, રસ, ગંધ, સ્પર્શ, એ ચારે જે વાત ટુંકામાં કહી શકાતી હોય તેને | ગુણ ઉત્પન્ન થાય છે, ત્યાં ગંધ પ્રત્યે રૂપના લંબાણથી કહેવાનું પ્રયોજન ન છતાં લંબાણથી | પ્રાગભાવને કારણ કેમ ન હોય ? અને રૂપની - કહેવું એ ગૌરવ દોષ છે. એવું ગૌરવ ન કરતાં જે પ્રત્યે ગંધના પ્રાગભાવને કારણુતા કેમ ન કહેવાનું હોય તે ટુંકમાં કહી બતાવવું તે લાઘવ ! હાય એવી શંકા પ્રાપ્ત થતાં, ઉપસ્થિતિ.. ગુણ છે. એ લાધવ (અને ગૌરવ પણ) ત્રણ કૃત લાઘવને લીધે ગંધના પ્રત્યે ગંધના. પ્રકારનું છે (૧) શરીરકૃત, (૨) ઉપસ્થિતિકત ગંધના પ્રાગભાવને કારણુતા માની છે. એ અને (૩) સંબંધકૃત. એક નિયમ છે કે પ્રતિયોગીના જ્ઞાન વિના - (૧) શરીરફત લાઘવ-વ્યયુકથી ! અભાવનું જ્ઞાન થતું નથી. માટે ગધના પ્રતિ આરંભીને ઘટાદિ કાર્યપર્યત જેટલાં કાર્યક્રવ્ય ! ગંધના પ્રાગભાવને જે કારણ માનીએ, તે છે, તે કાર્યક્રવ્ય અનેક અવયવ રૂપ દ્રવ્યમાં કાર્યવાચક ગંધપદ વડે. ગંધરૂપ પ્રતિયોગીની સમવાય સંબંધે કરીને રહે છે. જેમ ચણુક ઉપસ્થિતિ થવાથી ગંધના પ્રાગભાવની પણ રૂપ કાર્ય દ્રવ્ય ત્રણ ધણુકરૂપ અવયવ દ્રવ્યોમાં | તરતજ ઉપસ્થિતિ થાય છે, અને ગંધના For Private And Personal Use Only
SR No.020174
Book TitleDarshanik Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChhotalal N Bhatt
PublisherGujarat Varnacular Society Ahmedabad
Publication Year1938
Total Pages134
LanguageGujarati
ClassificationDictionary
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy