________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૧૨ )
જ્ઞાનું ઉલ્લધન કરીને પોતાની ઇચ્છાથી નિષિદ્ધ વિષયામાં જે પ્રવૃત્તિ તેનું નામ થેષ્ટાચરણ.
મઃ— — અહિંસાયન્યસમત્વમ્ । (૧) અહિંસા, (૨) સત્ય, (૩) અસ્તેય (ચોરી ન કરવી તે) (૪) બ્રહ્મથય અને (૫) અપરિગ્રહ, એ પાંચ વ્રતને અથવા તેમાંના ગમે તે એકને યમ કહે છે. પતંજલિઃ )
૨. સિાવિત્પ્રિજ્ઞઃ। અહિંસા આદિકનું કહેવાય છે. વ્રત ધારણ કરવું તે.
૨. મનેમાત્રસાવ્યત્વે સતિ નિવૃત્તિક્ષળચે વિશેષઃ । જે માત્ર મનથીજ સિદ્ધ થઇ શકે
એવું હાઇને એક પ્રકારનું નિવૃત્તિ લક્ષણ યેાગનું અંગ તે યમ. ( હિંસા, અસત્ય, ચોરી, અત્યાદિથી નિવૃત્ત થવું એજ જેનું લક્ષણ હેય તે નિવૃત્તિલક્ષણ જાણુવું. )
થાળ:---મંત્રાઃ । જે મારૂપ કરણુ (સાધન) વાળા હોય તે યાગ.
૨. વહાધિ ચાઃ । જેનું અધિકરણ અગ્નિઆદિક હોય તે યાગ.
૩. સચૂપત્વે સત્તિ અન્ત્યાત્તુતિરૂં ચા:! જેમાં ચૂપ (યજ્ઞસ્તંભ) હોય અને અત્યઆહુતિપણું
હાય તે યાગ.
ચાચનમ્- સ્વીબાનુ ય્યારીઃ કાઈ જે આપે તે માન્ય રાખવારૂપ સ્વીકારને અનુકૂળ વ્યાપાર ( અર્થાત્ લેવાના હેતુથી
કાંઈ માગવું) તે યાચન કહેવાય છે.
यावत्त्वम् - अपेक्षा बुद्धिविशेषविषयत्वम् । * આટલું અથવા અહીં સુધી ' ઇત્યાદિ વિશેષવાળી જે અપેક્ષાબુદ્ધિ, એ અપેક્ષા બુદ્ધિના જે વિષય હોય તે યાવત્ત્વ કહેવાય. ૨. વ્યાપકત્વને પણ યાવત્વ કહે છે.
ચાવદ્રવ્યમવિત્વમ્વાશ્રયનાશઅન્યનાતિય વિમ્ । પોતાના આશ્રયના નાશથી ઉત્પન્ન થયેલા નાશનું જે પ્રતિયેાગપણું તે યાવદ્રવ્યભાવિત્વ કહેવાય. અર્થાત્ આશ્રયને નાશ થયે પેાતાના પણુ નાશ થવા જે
/
બટાદિમાં રહેલાં રૂપાદિ તે જ્યાંલગી રૂપાદિના આશ્રય ઘટ રહે ત્યાં લગી રહે છે; ધાદિના નાશ થવાથી રૂપાદિના પણ નાશ થાય છે. એ નાશરૂપ અભાવનું પ્રતિયેાગીયાવદ્રવ્ય ભાવિત્વ છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યુયો—સર્વવાસમાધિમાર્ચે ફ જે ચેાગી પુરૂષ અભ્યાસની પકવતાવડે સÖકાળ સમાધિમાં સ્થિત હોય છે, તે ચેગી યુક્તયેાગી
૨. સર્વવા પવાર્થજ્ઞાનવાન ચાળી। સકાળ પદાર્થના જ્ઞાનવાળા યાગી તે યુક્તયેાગી. શિઃ-(ર્શાવવાળÇ । અા નિશ્ચય કરાવવા તે યુક્તિ.
२. स्वपक्षसाधक विपक्षबाधकप्रमाणोपन्यासः ।
પોતાના પક્ષનાં સાધક અને વિરૂદ્ધ પક્ષનાં ખાધક એવાં પ્રમાણા કહી બતાવવાં તે યુક્તિ.
ચુપષ્ટિ:—દષ્ટિસૃષ્ટિવાદીને મતે એકદમ સૃષ્ટિની ઉત્પત્તિ કહેવામાં આવે છે. જેમ સ્વમમાં દેખાતા પિતા પુત્રાદિક વહેલા મેાડા ઉત્પન્ન થયેલા હાય એમ સ્વપ્નમાં
લાગે છે, છતાં તે બધાની ઉત્પતિ સ્વપ્નમાં એક સાથેજ થાય છે–એટલે જે વખતે જે વસ્તુ જોવામાં આવે તે વખતેજ તેની ઉત્પત્તિ થાય છેતેમ આકાશ વગેરેની ઉત્પત્તિ વેદમાં અનુક્રમે કહેલી છતાં, અવિદ્યા દોષથી તે એકદમ ઉપજે છે એ વાતજ ખરી છે એમ
માનનારા ધૃષ્ટિવાદી એને યુગપષ્ટિ' કહે છે.
युञ्जानयोगी - कादाचित्कसमाधिमान् योगी । જે યોગી અભ્યાસની ન્યૂનતાવર્ડ કદાચિત્
સમાધિમાં સ્થિત હોય છે, તથા કદાચિત્ સમાધિમાંથી વ્યુત્થાન પામે છે તે યેગી.
२. चन्तासहकारेण सकलज्ञानवान् योगी । ચિંતન કરવાની સાથેજ જેને સઘળું જ્ઞાન થાય છે તે મુંજાનયેાગી કહેવાય છે.
ચુતÍિદઃ—મે અથવા એમાંથી એકનું ભિન્ન ગતિમાનપણું તે યુતસિદ્ધિ-જેમ,-એ ઘેટા લડતાં લડતાં છૂટા પડીને ભિન્નભિન્ન
For Private And Personal Use Only