SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૦૩) ૬. ગતમમુનિ ન્યાયસૂત્રમાં જાતિ અને આનયનાદિ ( આણવું વગેરે) રૂપ કાર્યઆકતિ વિશિષ્ટ વ્યક્તિમાં પદની શક્તિ છે, | ન્વિત ધટાદિક વિષેજ ઘટાદિક પદોની એમ કહે છે. જેમ, “જ્ઞાત્યાતિવ્યાચઃ પા” | શક્તિનું જ્ઞાન થાય છે, માટે કાર્યાન્વિત (ઘટવાદિક ધર્મને “જાતિ કહે છે અને | ઘટાદિકમાં જ ઘટાદિ પદની શક્તિ છે. અવયવસાગને “આકૃતિ’ કહે છે.) જેમ, માટે જ “ઘડે આણે ' ઇત્યાદિક કાર્ય વાકયેઘટત્વ જાતિ તથા કપાલસંગરૂપ આકૃતિ- થીજ ઘટાદિકોને શાબ્દબંધ થાય છે વાળી ઘટ વ્યક્તિમાં ધટ' પદની શક્તિ છે; “ જમીન પર પડે છે ' ઇત્યાદિક સિદ્ધવાથી પટવ જાતિ અને તંતુસાગરૂપ આકૃતિ એ ઘટાદિકને શાબ્દબધ થતું નથી, માટે બન્નેથી વિશિષ્ટ “પટ વ્યક્તિમાં “પટ' પદની કાર્યાન્વિતમાંજ શક્તિ છે. શક્તિ છે, માટે જતિ આકૃતિવિશિષ્ટ ઘટાદિક જિક–રાત્તિ ચારોપમનર/વ્યક્તિ એ ઘટાદિક પદને વાચ્ય અર્થ છે वाक्याव्यावहारतश्च । वाक्यस्य शेषाद्विततेर्वदन्ति તથા શક્ય અર્થ છે. સાનિધ્યત: સિદ્ધચ વૃદ્ધાઃ શકિતનું જ્ઞાન હ. કેટલાક નિયાયિક કહે છે કે જાતિ થવાને આ આઠ ઉપાયે વૃદ્ધ પુરુષોએ વિશિષ્ટ વ્યક્તિમાંજ પદની શક્તિ છે; | કહેલા છેઃ (૧) વ્યાકરણ, (૨) ઉપમાન, આકૃતિ’ ઉમેરવાનું કાંઇ પ્રયોજન નથી. માટે 1 (૩) કેશ, (૪) આ વાક્ય, (૫) વ્યવહાર, ઘટાદિક પદોમાં ઘટવાદિક જાતિવિશિષ્ટ ! (૬) વાયશેષ, (૭) વિવરણુ, અને (૮) સિંહ ઘટાદિક વ્યક્તિ એ શક્ય અર્થ છે. પદની સમીપતા. જેમ ૮. નવીન તૈયાયિક કહે છે કે, (૧) વ્યાકરણથી શક્તિનું જ્ઞાન– ઘટાદિક પદોની કેવળ ઘટાદિક વ્યક્તિમાંજ ધાતુ, પ્રકૃતિ, પ્રત્યય, આદિકની શક્તિનું જ્ઞાન શક્તિ છે; ધટવાદિક જાતિ તથા આકૃતિમાં વ્યાકરણથી થાય છે. જેમમૂસત્તાયામ્' શક્તિ છે એમ માનવાનું કાંઈ પ્રયોજન નથી. { એ વ્યાકરણના સૂત્રથી ધાતુને અર્થ “હેવું” ૯ કેટલાક ગ્રંથકાર કહે છે કે, ઘટાદિક ! એ થાય છે, એમ જાણવામાં આવે છે, પદોથી ઘટવાદિક જાતિને, ઘટ વ્યકિતને, એજ રીતે “વર્તનને ' એ વ્યાકરણના અને જાતિવ્યક્તિને જે સમવાય સંબંધ છે | સૂત્રથી જ પ્રત્યયની વર્તમાનકાળમાં શક્તિ તેને, બંધ થાય છે માટે જાતિ, વ્યકિત અને | છે, એમ સમજાય છે. ઈત્યાદિ. સંબંધ, એ ત્રણેમાં ઘટાદિક પદની શક્તિ છે. | (૨) ઉપમાન શક્તિજ્ઞાન–જેમ ગવય ૧૦. મીમાંસકે કહે છે કે, ધટાદિક / દિક! (રોઝ) આદિક પદોની “ગવય' અર્થમાં પદની ઘટવાદિક જાતિમાં શકિત છે અને અને | શકિત ઉપમાનથી ગ્રહણ કરાય છે. “ઉપ તે ઘટદિક વ્યકિતમાં લક્ષણું છે. . ભાન’ શબ્દ જુઓ.). ૧૧. ભટ્ટપાદ કહે છે, “નાર ' (નીલ રંગને ઘટ) એ વાકયથી ઘટ પદા (૩) કોશથી શક્તિ જ્ઞાન–જેમ, ર્થમાં નીલ પદાર્થને અભેદ સંબંધ પ્રતીત “અજરબૈજ્વર ગાનનાઃ' એવા કોશના થાય છે, માટે ઘટાદિક પદેની છતરાન્વિત વચનથી એકદંત, હેરંબ, લંબોદર, ગજાનન, (બીજા સાથે સંબંધવાળા, ઘટાદિક વ્યકિત ! એ પદેની “ગણેશ' અર્થમાં શકિત છે, વિષે શકિત છે. એમ નિશ્ચય કરી શકાય છે. ૧૨, પ્રભાકરને મત એ છે કે, (૪) આપ્ત વાકયથી શક્તિશાન બાળકને પ્રથમ વૃદ્ધ વ્યવહારથી કુતિસાધ્ય | જેમ, “ “જિ. પિવાવાઃ ' (પિક For Private And Personal Use Only
SR No.020174
Book TitleDarshanik Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChhotalal N Bhatt
PublisherGujarat Varnacular Society Ahmedabad
Publication Year1938
Total Pages134
LanguageGujarati
ClassificationDictionary
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy