________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દાર્શનિક કોશ
[ભાગ ૨
]
પુ.
| વિશિષ્ટ જે સાધના નિશ્ચયરૂપ સિદ્ધિ છે, તે -પક્ષતાઅયઃ પક્ષ કે પક્ષતાને જે | સિદ્ધિના અભાવનું નામ પક્ષતા છે. ' . આશ્રય હેય તે પક્ષ કહેવાય. જેમ-પર્વત | એ વિશિષ્ટાભાવરૂપ પક્ષતા કઈ જગાએ અગ્નિવાળો છે, ધૂમરૂ૫ હેતુથી.” એ અનુમાનમાં તે (૧) તે સિસાધષિા વિરહરૂપ વિશેષણના પક્ષતા પર્વતમાં રહેલી છે માટે પર્વત | અભાવથી હેય છે; (૨) કોઈ જગાએ સિદ્ધિપક્ષતાને આશ્રય લેવાથી પર્વત પક્ષ રૂપ વિશેષ્યના અભાવથી હોય છે; અને (૩) કહેવાય છે.
hઈ જગાએ તે વિશેષણ વિશેષ્યના બન્નેના 25 ૨. હરિપાળવાન વડા અનુમિતિ જ્ઞાના અભાવથી હોય છે. તેમાંથયા પહેલાં માણસને જે પદાર્થમાં સાધ્યને.
(૧) જે સ્થળમાં તે સિદ્ધિ પણું હોય છે સંશય થાય છે, તે પદાર્થને પક્ષ કહે છે.
તથા સિસાધષિા પણ હોય છે, તે સ્થળમાં જેમ–ઉપરના ઉદાહરણમાં પર્વતમાં અગ્નિ છે
પણ અનુમતિ હેઈ શકે છે. તેમાં સિદ્ધિરૂપ કે નહિ, એ સંશય પર્વત પદાર્થમાં થાય ! વિશેષ્યનો અભાવ છે નહિ, પણ સિસાધષિા માટે પર્વત એ પક્ષ છે.
વિરહરૂપ વિશેષણને અભાવ છે, માટે ત્યાં * રૂ. રવિત્તિવારિા હિંવિતિત્તી દિવિશેષણના અભાવને લીધે વિશિષ્ટપક્ષ: વાદી અને પ્રતિવાદીએ જે બાબતને | ભાવરૂપ પક્ષતા જાણવી. વિરોધ બતાવ્યો હોય તેમાં એકના તરફથી ! (૨) જ્યાં સિસાધષિા પણું નથી તથા જે કોટિ કરવામાં આવે (જે કાંઈ પ્રતિપાદન ! સિદ્ધિ પણ નથી, ત્યાં પણ અનુમિતિ થાય કરવામાં આવે) તે પક્ષ કહેવાય છે. ' થાય છે. ત્યાં સિસાયિષા વિરહરૂપ વિશેષણ
૪. પંદર દિવસનું ૫ખવાડિયું તે પણ તે વિદ્યમાન છે, પણ સિદ્ધિરૂપ વિશેષ્ય નથી, પક્ષ. (કર્મકાંડીઓને મતે)..
માટે તે તે સ્થળમાં વિશેષ્યના અભાવથી vલતા–શિયાવિરવિશિસિદ્ધમાતા વિશિષ્ટાભાવરૂપ પક્ષતા જાણવી.. ક્ષતા સાધ્યને સિદ્ધ કરવાની ઈચ્છાનું નામ (૩) જ્યાં સિસાધષિા તે છે, પણ સિસાધષિા છે. જેમ-પર્વતમાં અગ્નિની | સિદ્ધિ નથી, ત્યાં અનુમિતિ થાય છે. ત્યાં અનુમતિ અમારે કરવી છે.' એ રીતે અગ્નિરૂપ | સિસાધયિષા વિરહરૂપ વિશેષણ પણું નથી, સાધ્યને સિદ્ધ કરવાની જે ઇચ્છો, તેનું નામ ! તથા સિદ્ધિરૂપ વિશેષ્ય પણ નથી, માટે તે સિસાધયિષા છે. એ સિસાધષિાના અભાવ, સ્થળમાં વિશેષણ વિશેષ્ય બનેના રૂપ જે વિરહ છે, તે વિરહરૂપ અભાવવડે ! અભાવથી વિશિષ્ટાભાવરૂપ પક્ષતા જાણવી.
For Private And Personal Use Only