________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(૧૨૦ )
૨. સુપિસાવ્યવસ્તું પક્ષતા | સાધ્યપ્રકારક જે સંશય છે, તે સંશયવત્તા ( સશયવાળા હોવાપણા ) નું નામ પક્ષતા છે, જેમ પર્વત અગ્નિવાળા છે, ધૂમ છે માટે.’ એ અનુમાનમાં પર્વત અગ્નિવાળા છે' એવી અનુમતિ થયા પહેલાં ‘પર્વત અગ્નિવાળા છે કે નથી ?' એ પ્રકારના અગ્નિરૂપ સાધ્યપ્રકારક સંશય થાય છે, એ સંશય સમવાય સંબધે કરીને તે પુરૂષના આત્મામાં રહ્યો છતાં પણ વિષયના સંબંધે કરીને પર્વત વિષે પણ રહે છે. એજ એ પર્વત વિષે. પક્ષતા છે.
पक्षपातः - पक्षेऽन्यायसहाये पातोऽभिनिवेशः । અન્યાયની સહાયતા કરવાના પક્ષમાં પાત એટલે આગ્રહ, તે પક્ષપાત. पङ्क्तिः - सजातीयपदार्थानां સ્થિતિઃ । સજાતીય પદાર્થીની સ્થિતિ, ર. એળ-હાર. ૩. ગ્રંથમાંની લીટીમાં જેટલું લખાણ હોય તે. પંચજોશઃ-(૧) અન્નમય, (૨) પ્રાણમય, (૩) મનમય, (૪) વિજ્ઞાનમય, અને (૫) આનંદમય, એ પાંચ શરીરની અંદરના કાશને પંકેશ કહે છે.
પંચહેરાઃ—(૧) અવિદ્યા, (૨) અસ્મિતા (૩) રાગ, (૪) દ્વેષ, અને (૫) અભિનવેશ એ પાંચ ક્લેશ કહેવાય છે.
પંચપર્ાો:-(આર્હુતમતે) (૧) જીવાસ્તિકાય, (૨) પુદ્ગલાસ્તિકાય, (૩) ધર્માસ્તિકાય, (૪) અધર્માસ્તિકાય, અને (૫)
આકાશાસ્તિકાય. એવા પાંચ પદાર્થો મધ્યમ રીતિથી માને છે. (અસ્તિકાય એટલે પદાર્થ.) પંચમેવાઃ-(૧) થવાના પરસ્પર ભેદ, (ર જીવ અને ઈશ્વરનો પરસ્પર ભેદ, (૩) જડ પદાર્થોને પરસ્પર ભેદ, (૪) ઈશ્વર અને જડના ભેદ, અને (૫) જીવ અને જડને ભેદ, પલ્લીરામ્——સવેતામૃત-તુષ્ટયમા વિશે ગેળમિશ્રીવળમ્ । પેાતાને તથા બાકીનાં ચાર ભૂતાના અમુક અમુક ભાગાનું મિશ્રણ, તે પ'ચીકરણ. પંચીકરણના પ્રકાર: ચલા, પદ્માનાં મૂતાનામેલૈઢિલા વિમન્ય સ્વાધમાં વિદાયાર્ડમાં
ચતુળ વિમન્વંતરેવુ ચેજ્ઞિત પચીશળ મતિ । જેમ, પાંચ ભૂતેમાંના દરેકના એ ભાગ કરીને એક ભૂતને પાતાને અર્ધો ભાગ રહેવા દે, બાકીના અધના ચાર ભાગ કરીને પેાતાના સિવાયના ચાર ભૂતામાં તે મેળેવવા. જેમ, દરેક મહાભૂતના+બાકોનાં ભૂતાને 2=3+(૪)3=1 એ પંચીકૃત ભૂત થયું. એ ક્રિયાને પચીકરણ કહે છે.
पटत्वम् -- स्वाश्रयपटभिन्नाधिकरणावृत्तिर्जातिः પટત્વમ્ । પટત્વતા આશ્રય જે પટ, તેનાથી ભિન્ન અધિકરણમાં ન રહેનારી જે જાતિ તે. અર્થાત્ પટ માત્રમાંજ રહેનારી જાતિ પરત્વ.
તે
Acharya Shri Kailassagarsuri Gyanmandir
पतनम् -- अधः संयोगानुकूलक्रिया पतनम् । ઊર્ધ્વ દેશમાં રહેલા મૃત દ્રવ્યને પૃથ્વી આદિક નીચેના દેશ સાથે જે સંચાગ થાય તે સયાગની જનક જે મૂર્ત દ્રવ્યની વિશેષ છે, તેને પતન (પડવું) કહે છે. पतितः - नरकगमन सूचककर्मविशेषकारकः । નરકમાં જવાની સૂચના કરનારૂં એવું કોઇ જાતનું કર્મ કરનારે તે પતિત.
છે, ક્રિયા
पतित्वम् - निरतिशयदृक्रियाशक्तिमत्वम् । સૌનાથી વધારે જ્ઞાનરૂપ ક્રિયાશક્તિવાળા હાવાપણું.
पतिव्रता - आर्ता मुदिता हरे प्रोषिते
મહિના થ્રશ । મૃતે શ્રીચત ચા પથૌ સા શ્રી જ્ઞેય પત્તિત્રતા સ્વામી પીડિત હોય તે જે પીડા પામે, ષિત હોય તા હર્ષ પામે, પરદેશ ગયો હોય તો જે મેલી રહે અને સૂકાઇ જાય, અને સ્વામી મરે તો જે મૃત્યુ પામે, તે સ્ત્રીને પતિત્રતા જાણવી.
પમૂળસમુવાચ: વર્મ્ । અક્ષરાના સમુદાયનુ નામ પદ છે.
૨. સુપ્તિમાંં વમ્ । છે શબ્દને છેડે પુર્ (નામની વિભક્તિના પ્રત્યયેા) અને તિક્ ( ધાતુને લાગનારા કાળ અને અર્થના પ્રત્યયેા) પ્રત્યય હોય તે પદ.
For Private And Personal Use Only