SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૯) હેવો જોઈએ. આ અનુમાન વડે મીમાંસકે રૂ. કાનનુવનિમયમૂતાઈવાનમ્ છે જેમાં શબ્દ વિષે નિત્યત્વ સિદ્ધ કરે છે, અને અનાથેનો સંબંધ હેય નહિ એવું, તથા જે યાયિક તે, “શાનિચઃ અર્ધચાતુ પરવત' | પ્રમાણે બન્યું હોય તેવું ખરેખરૂ-વચન તે સત્ય. “શબ્દ અનિત્ય છે, કાર્ય રૂપ હેવાથી, જે તે ૪. બ્રિતિમાથુતાર્થમાષા જેવું જે પદાર્થ કાર્ય રૂપ હોય છે તે તે તે પદાર્થ સાંભળ્યું છે કે દીઠું હોય તે પ્રમાણ પુરસર અનિત્ય હોય છે; જેમ ઘટ કાર્ય રૂપ હોવાથી તથા પ્રિય અને હિત હોય એવું ભાષણ. અનિત્ય છે, તેમ કાર્ય ૩૫ હોવાથી શબદ પણ ૫. વિધિમુવપ્રતીતિવિષયઃ સત્ય છે જે વિધિઅનિત્ય જ હવે જોઈએ.' આ અનુમાન- | મુખ્ય પ્રત | મુખ્ય પ્રતીતિ વિષય હોય તે સત્ય. વડે શબ્દમાં અનિત્યત્વ સિદ્ધ કરે છે. ૬. ચયાર્થજ્ઞાનવિષય: સત્ય છે જે પથાર્થ તેમાં મીમાંસકોના શ્રાવણવરૂપ હેતુનું છે ! જ્ઞાન વિષય હેય તે સત્ય. શબ્દનિષ્ઠ નિત્યસ્વરૂપ સાધ્ય છે, તે નિત્યત્વ ૭. વામાવરિષ્ઠ વૈતન્યા જેને બાધ સાર્થના અનિત્યસ્વરૂપ અભાવને સાધક | I | થઈ શકે નહિ એવા અર્થના વિશેષણવાળું નિયાયિકોને કાર્યવરૂપ હેતુ વિદ્યમાન છે. માટે ! તન્ય તે સત્ય. મતલબ કે જેનો ત્રણે કાલમાં મીમાંસકોને શ્રાવણત્વરૂ૫ હેત સપ્રતિપક્ષે | બાપ થઈ શકે નહિ તે સત્ય. કહેવાય છે. આ પ્રતિપક્ષ હેતુનું જ્ઞાન પણ સરવાળ:- સુખરૂપ કાર્યનું કારણ એવો જ્ઞાનાત્મક ગુણ તે સત્વગુણ. સાક્ષાત અનુમિતિનું પ્રતિબંધક છે; માટે એ હેવાભાસ છે. सत्त्वापत्तिः-निर्विकल्पकब्रह्मत्मैक्यसाक्षात्कारः સત્પતિપક્ષનું બીજું ઉદાહરણ स्वप्नवज्जगतो मिथ्यात्वेन स्फुरणात्स्वप्न इति ચાચરે સૂરવાત્તિઃા જે સ્થિતિમાં સ્વપ્નની (1) વિભુ આકાશ કાલાદિક વિભુ દ્રવ્યોના પેઠે જગત મિથ્યાપણે ભાસે છે માટે તે સંયોગવાળું હવા ગ્ય છે, દ્રવ્ય છે માટે, સ્થિતિને (સવાપત્તિને સ્વપ્ન કહે છે; એ જે જે દ્રવ્ય હોય છે તે તે કાલાદિકના સ્થિતિમાં જે નિર્વિકલ્પક બ્રહ્મ અને આત્માની સંગવાળું જ હોય છે; જેમ આ શરીર દ્રવ્ય એકતાનો સાક્ષાત્કાર થાય છે, તેને સત્વાપત્તિ હોવાથી કાલાદિકના સંયોગવાળું છે તેમ. | કહે છે. હવે પ્રતિપક્ષી કહે છે કે-૧૨) આકાશકાળાદિક કઢાઇલમ-- રવિ પ્રતીયસાથે સંયોગ પામતું નથી, ક્રિયા વગરનું | મન વા ક્ષત્તિ વાપર્વમા જે સ્વરૂપવાળું હેઈને નિરવયવ છે માટે, જે જે પદાર્થ અથવા પ્રતીયમાન હોઈને બાધ યોગ્ય હોય તે કિયારહિત હેઈને નિરવયવ હોય છે, તે તે પદાર્થ સદસદ્વિલક્ષણ કહેવાય. કાલાદિક સાથે સંયોગ પામતા નથી, તેમ सदाचार:-वेदादिशास्त्रानुसारी आचारः। આકાશ પણ ક્રિયા રહિત નિરવયવ છે, માટે વેદાદિ શાસ્ત્રને અનુસાર જે આચરણ તે કાલાદિક સાથે સળગે પામે નહિ. સદાચાર. આ બીજા ઉદાહરણમાંના પહેલા અનુ- તુ –પાંચ રૂપવાળો હેતુ. એ પાંચરૂપ માનને હેતુ દ્રવ્ય છે માટે એ સત્રતિપક્ષ | આ પ્રમાણે છે-૧) વક્ષસવિન્! (૨) પાલદેષથી દૂષિત છે માટે હેત્વાભાસ છે. સવ (૩) વિપક્ષસર્વમ્ (વિપક્ષ ન હો, સત્યમ–બીજાના હિતને યથાર્થ વચનનું ! (૪) માષિવર્તમ ( વિષયનું એટલે હેતુનું ઉચ્ચારણ તે સત્ય. અબાધિત પણું ), અને બસસ્ત્રતિપક્ષસ્ત્રમ્ (હેતુ ૨. વીરઃ . “ખરું કહે છો' એમ સ્વીકાર | સત્પતિપક્ષ દોષવાળા ન હો.) એ પાંચ કરી લેવો તે. લક્ષણવાળે હેતુ સહેતુ કહેવાય છે. For Private And Personal Use Only
SR No.020174
Book TitleDarshanik Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChhotalal N Bhatt
PublisherGujarat Varnacular Society Ahmedabad
Publication Year1938
Total Pages134
LanguageGujarati
ClassificationDictionary
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy