________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૩૭) (સ્પર્શત્વ), તે જાતિવા ગુણ સ્પર્શ ૨. તિ મણિચ્ચ મવચારિત્તિ કહેવાય છે.
મારા જેના વડે અર્થ ટિી નીકળે છે ૨. નિમાત્રાઘોગુણ: સ્વરા જે | એટલે ખુલ્લો થાય છે, તેને ફેટ કહે છે. ગુણ માત્ર વફ ઈદ્રિય વડે જ પ્રહણ કરી | ૨. અર્થનિછવિષયતા નકાશિમર ટકા શકાય છે તે સ્પર્શ.
અર્થમાં રહેલી (શબ્દની) વિષમતાને હેતુ જે ગુણ:–સ્પર્શ ગુણઃ (૧) શીત, (૨) | (શબ્દનું) શક્તિમાનપણું તે ફેટ. ઉષ્ણુ અને (૩) અનુગ્ગાશીત, એમ ત્રણ
મથુન-કોઇ પણ સ્ત્રીને પિતાના પ્રકારના હોય છે; તથા તે પૃથ્વી, જળ, તેજ | મનમાં ભાગ્ય તરિકે ચિંતવન તે. અને વાયુ, એ ચાર દ્રામાં રહે છે. તેમાં,
મારિત્તિ–વેદાન્તીઓના મત જળમાં શીત સ્પર્શ રહે છે; તેજમાં ઉષ્ણ
પ્રમાણે ઘટત્વ જાતિ વિશિષ્ટ ઘટ વ્યક્તિ સ્પર્શ રહે છે; અને પૃથ્વી તથા વાયુમાં અનુ
વિષે જે શક્તિ કથન કરી છે. તે અર્થાત ષ્ણશીત સ્પર્શ રહે છે. એ સ્પર્શ પરમાણુ રૂ૫
જાતિ વિશિષ્ટ વ્યક્તિ વિષયક પદની શક્તિ નિત્ય જળમાં, તથા નિત્ય તેજમાં, તથા \ તે “સ્મારિકાશક્તિકહેવાય છે. પરમાણુ રૂપ નિત્ય વાયુમાં નિત્ય હેય છે;
स्मृतिः-संस्कारमात्रजन्यं ज्ञानं स्मृतिः। અન્યત્ર અનિત્ય હોય છે.
સંસ્કાર માત્ર વડે જન્ય જે જ્ઞાન છે તે જ્ઞાન स्पष्टब्रह्मलिङ्गकत्वम-विषयवाक्ये ब्रह्म
સ્મૃતિ કહેવાય છે; જેમ, પૂર્વે અનુભવ કરેલાં પતિયા નિતાિવવા વિષય રૂ૫ શ્રુતિ માતાપિતાદિકનું, “તે મારી માતા હતી, તે વાકયમાં “આ વાક્ય બ્રહ્મનું પ્રતિપાદક છે'
મારા પિતા ' એ પ્રકારે મનુષ્યને અનુભવએમ જણાવનારું બ્રહ્મનું લિંગ હોય અને તેથી |
જન્ય સંસ્કારથી કાળાતરમાં સ્મરણ થાય છે. એ લિંગ બ્રહના ધર્મ રૂપે સ્પષ્ટ પ્રતીત થતું
એ સ્મરણ અને સ્મૃતિ શબ્દ એકજ અર્થના હેય તે વાકય સ્પષ્ટ બ્રહ્મલિંગવાળું કહેવાય. વાચક છે.
સર્વિ-પ્રકટ થવું; અનુભવ થવો; મનમાં २. अनुभूतविषयाधिकानवगाहि ज्ञानम् । સમજવું તે.
અનુભવેલા વિષય કરતાં અધિકને વિષય ન स्फुटत्वम्-तद्विषयकजिज्ञासानधीनप्रति
કરનારું જ્ઞાન, તે સ્મૃતિ. વિષચવ જે વિષયનું જ્ઞાન તે સંબંધી
३. प्रमाकरणाजन्यत्वे सति संस्कारजन्यज्ञानम्। જિજ્ઞાસાને અધીન ન હોય (અર્થાત તે સમ
પ્રમાનું કરણ જે નેત્રાદિ પ્રમાણ વડે જે જવામાં કાંઈ પૂછવાપણું ન રહેતું હોય) તેવા
જ્ઞાન ઉત્પન ન થયું હોય, પણ સંસ્કારથી જ્ઞાનનું વિષયપણું તે ફુટવ.
ઉપજયું હોય તે જ્ઞાન સ્મૃતિ કહેવાય છે. स्फोट:-वर्णातिरिको वर्णाभिव्यङ्ग्यो ऽर्थ |
૪. ૩૦મૂતસંવમાત્રનાથે નિમ્ ઉદ્દભૂત કહ્યા નિત્યારઃ રડા પદમાં રહેલા ! (પ્રકટ થયેલા ) સંસ્કાર માત્રથી જ ઉત્પન્ન વર્ણો વડે અભિવ્યંગ્ય એવો અને વર્ષોથી થયેલું જ્ઞાન તે સ્મૃતિ. ભિન્ન અર્થને જણાવનાર નિત્ય શબ્દ તેને ૬. નિરાલુમૂતાર્થ –ધણ વખત
ટ કહે છે. અર્થાત પદમાંના વર્ષોથી કે | પહેલો અનુભવ કરેલા અર્થનું સ્મરણ કરવાની વર્ણ સમુદાય રૂ૫ પદથી પદનો અર્થ સમજાતે | શક્તિ તે સ્મૃતિ. નથી, પણ વર્ણ કે વર્ણસમુદાયમાંથી વ્યંજના | તિરાત્રિ-ધર્મશાસ્ત્રવેતાર્યા - શકિત વડે અર્થ ફુટ થાય છે, તેને “સ્ફોટ' | Wપૂર્વ નિર્ત શાસ્ત્રમા વેદના અર્થનું પ્રથમ કહે છે, એવી વૈયાકરણની માન્યતા છે. સ્મરણ કરીને પછી તે ઉપરથી રચેલું શાસ્ત્ર.
For Private And Personal Use Only