Book Title: Darshanik Kosh Part 02
Author(s): Chhotalal N Bhatt
Publisher: Gujarat Varnacular Society Ahmedabad

View full book text
Previous | Next

Page 127
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( 232 ) २. ऋषिप्रणीतत्वे सति वेदार्यानुभवजन्यत्वे સતિ વૈવાર્યાંનુ જે ગ્રંથ ઋષિઓએ રચેક્ષે હાય તથા વેદના અનુભવથી ઉત્પન્ન થયેલું હોય, તેમજ વેદના અર્થના અનુવાદ કરતા હોય તે સ્મૃતિ. જેમ, મનુસ્મૃતિ, પરાશર સ્મૃતિ, વગેરે એને ધર્મશાસ્ત્ર પણુ કહે છે. યુદ્ધેય હેતવઃ। સાદસ્ય જ્ઞાન, અદૃષ્ટ, ચિંતા અને સંબધીનું દર્શન એ ચાર સ્મૃતિના ોધક હેતુ છે. જેમઃ— (૧) સાદૃશ્યજ્ઞાન-ચકચકતી છીપ જોઇને રૂપાની સ્મૃતિ થઈ આવે છે; અહીં સામ્યજ્ઞાન સ્મૃતિનું માધક થાય છે. (ર) અદૃષ્ટ બાલકને સ્તનપાન શોધે છે; એમાં અષ્ટ સ્મૃતિનું ઉદ્બાધક છે. ભૂખ લાગતાં (૩) ચિંતા ( ચિંતન )—ભૂલી ગયેલા શ્લોકાદિને સંભારી કાઢવાને તેનું ચિંતન કરવામાં આવે છેઃ અહીં ચિતા સ્મૃતિની ઉદ્દેાધક છે. (૪) સ’બધીદાન—બાપ દીકારાને સાથે જોયા પછી એકલા દીકરાને દેખીને આપની સ્મૃતિ થઇ આવે છે; અહીં સંબંધી દૃન સ્મૃતિનું ઉદ્બેધક છે. સ્વાત મજ્ઃસ્ત્રાવથયૈઃ છૂતા મેવઃ । અગીના અંગ સાથે કે અવયવીને અવયવ સાથે જે ભેદ તે. જેમ, વૃક્ષને પેાતાનાં પત્ર, પુષ્પ, ડાળાં, વગેરે સાથે જે ભેદ છે, તે સ્વગત ભેદ કહેવાય છે. ૨ ટેાળામાવસતજ્ઞાનસામગ્રીનન્યત્વમ્ । દોષના અભાવવાળી જ્ઞાનની સામાન્ય સામગ્રીથી જન્ય હોવાપણું. Acharya Shri Kailassagarsuri Gyanmandir ३ विज्ञानसामग्रीजन्यत्वे सति तदतिरिक्तहेत्वવચમ્ । જ્ઞાનની સામગ્રીથી જન્ય હાઈને તેનાથી ભિન્ન હેતુએવડે જે અજન્મપણું તે સ્વતઃ ઉત્પત્તિકત્વ. स्वतन्त्रः - कर्तृमकर्तुमन्यथा वा कर्तुं समर्थः । ફાઇ કાય કરવાને અથવા ન કરવાને અથવા કરલાને બીજી રીતે કરવાને જે સમ ડાય તે સ્વતંત્ર २. कारकान्तरव्यापारानधीनत्वे सति कारવર્ષ સ્વતન્ત્રમ્ । ખીજા કારકાના ( કર્તાદિ વગેરે છ કારકમાંથી કાઇના ) વ્યાપારને આધીન ન હેાઈને પાતે કારક હોય તે સ્વતંત્ર ૨. ધૃતરાવાાનબીન ચાપાવવમ્ બીજાના વ્યાપારને અધીન ન હેાઈ ને જે વ્યાપારવાળુ હોવાપણું તે સ્વતંત્રવ. स्वतन्त्रोच्चारणम् - अन्यदीयस्वार्थतात्पयेચારળનીનેવાળÇ 1 ખીજાએ પાતાના ઉચ્ચા રણમાં જે અર્થની કલ્પના કરી હોય તે અના તાપવાળા ઉચ્ચારણને આધીન ન રહીને જે ઉચ્ચારણ કરવું તે. स्वताग्राह्यात्म - यावत्स्वाश्रयग्राहकप्राथત્વમ્ । પ્રભાત ધર્મનું આશ્રયભૂત જે પ્રમાજ્ઞાન છે, તે પ્રમાજ્ઞાનના જેટલા ગ્રાહક છે, તેમનાવધુ પ્રમાત્વમાં જે પ્રાદ્યતા છે, એજ એ . પ્રમાવમાં સ્વગ્રાહ્યતા છે. જેમ,--પ્રભાવ આશ્રયભૂત આ ધડે ' એવું વ્રુત્તિજ્ઞાન છે. તે વ્રુત્તિજ્ઞાનને ગ્રહણુ કરનારૂં સાક્ષી ચૈતન્ય છે, તે સાક્ષી ચૈતન્યથી વૃત્તિજ્ઞાનની પેઠે પ્રમાત્વનું પણ ગ્રહણ કરાય છે. એજ તે પ્રમાત્વમાં स्वत उत्पत्तिकत्वम्-स्वतः प्रामाण्यवादઅનુમાવાળાનપેક્ષજ્ઞાનસામગ્રીગચવમ્ । આસ્વતામ્રાલતા છે. ગંતુક ભાવરૂપ કારણાની અપેક્ષા રાખ્યા વિના જ્ઞાનની સામગ્રી (હેતુઓ) થી જે જન્મપણું તે સ્વતઉત્પત્તિકવ અથવા સ્વતઃપ્રામાણ્યવાદ કહેવાય છે. २. दोषाभाव सहकृतयावत्स्वाश्रयग्राहकसामग्रीમાઘવમ્। દોષના અભાવ સહિત ( અથવા દાના અભાવ હોઈ તે ) પ્રમાત્વ ધમનું આશ્રયમ્રુત જે પ્રમાજ્ઞાન તેની ગ્રાહક સામગ્રી (સાક્ષી) વડે જે પ્રમાલનું ગ્રાહ્યપણું તે સ્વતામાહલ. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 125 126 127 128 129 130 131 132 133 134