________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ર૩૦) દેવદત્ત ' અર્થમાં પ્રવૃત્તિ કરે છે, એ તેમને પદાર્થથી ભિન્ન હોય છે, તથા સમવેત હેય સામાનાધિકરણ્ય સંબંધ કહેવાય છે. છે, તે પદાર્થ સામાન્ય કહેવાય છે. ખુલાસે:
૨. મિન્નત્રકૃત્તિનિમિત્ત સત્યેાર્થવૃતિ- સામાન્યમાં કોઈ સામાન્ય રહેતું નથી માટે પદમ્ ! જૂદા જૂદા અર્થમાં પ્રવૃત્તિ કરનાર પૂર્વ ઉક્ત સત્તા દ્રવ્યત્વાદિરૂપ સામાન્ય શબ્દનું એક અર્થ પ્રતિપાદપણું. જાતિરૂપ સામાન્યથી રહિત પણ છે, તથા
રૂ. મિનરકૃત્તિનિમિત્તઃ માનસિંચન વિશેષ નામના પદાર્થથી ભિન્ન પણ છે, તથા न्तयोरेकस्मिन्नर्थे तात्पर्य सामानाधिकरण्यम् ।। સમવેત પણ છે, માટે “સામાન્ય’નું આ જૂદા જૂદા અર્થમાં પ્રવૃત્તિ કરનાર અને બીજું લક્ષણ પણ સંભવે છે. સમાન વિભક્તિવાળા બે શબ્દોનું એક અર્થમાં રૂ. વરુડ્યા. સામાન્યમ જે ધર્મ તાત્પર્ય સામાનાધિકરણ સંબંધ કહેવાય છે. | વગેરે ઘણુ પદાર્થોમાં વ્યાપક હોય તે સામાન્ય.
સામાનાધિકરણ્ય સંબંધ બે પ્રકારનું છેઃ ૪. કનુભાત િવ અથવા જે ધર્મ
(૧) મુસામાનધિશરથમ, (૨) વાધ- 1 અનેક પદાર્થોમાં અનુગત હોય તે સામાન્ય. साभाधिकरण्यम् .
સામાન્યગુ–સંખ્યા, પરિમાણ, સામાન્યમૂ-નિચ સત્યને સંતત્વ | પૃથકત્વ, સંયોગ, વિભાગ, પરત્વ, અપરત્વ, સામાન્યના જે પદાર્થ નિત્ય હોય છે નૈમિત્તિક કવત્વ, ગુરુવ, વેગ, એ દશ ગુણે તથા અનેક વ્યક્તિઓ સમવાય સંબંધે ! | સામાન્ય ગુણો કહેવાય છે. જેમને મતે સ્થિતિકરીને રહે છે, તે પદાર્થ સામાન્ય કહેવાય સ્થાપકત્વ પૃથ્વી વગેરે ચાર કાવ્યોમાં રહેલું છે, છે. એ સામાન્યને જ ન્યાયશાસ્ત્રમાં જાતિ કહે ! તેમને મતે એ ગુણ પણ સામાન્યમાં ગણાય છે. છે. દ્રવ્ય, ગુણ, કર્મ, એ ત્રણ પદાર્થોમાં सामान्यतोदृष्टमनुमानम्-कार्यकारणરહેનારી જે સત્તા જાતિ છે, તે સત્તા જાતિ | મન્નજિનનુમાન સામાન્ય દુન્ ઉત્પત્તિ વિનાશથી રહિત હોવાથી નિત્ય છે, જે અનુમાનમાં કાર્યરૂપ લિંગ નથી, તેમ તથા દ્રવ્ય, ગુણ, કર્મરૂપ અનેક વ્યક્તિઓમાં કારણરૂપ લિંગ પણ નથી, પણ તે કાર્ય સમત પણ છે. (સમવાય સંબંધથી
કારણથી ભિન્ન લિંગ હોય છે, તે અનુમાન રહેનારી વસ્તુનું નામ સમવેત છે.) માટે એ
સામાન્ય દૃષ્ટ કહેવાય છે. જેમ, “હું રાતા જાતિને સામાન્ય કહે છે. એ જ રીતે
રર્થ, પૃથ્વીવાતા’ (આ પદાર્થ દ્રવ્ય છે, પૃથ્વી આદિક નવ દ્રવ્યોમાં રહેનારી દ્રવ્યત્વ
પૃથ્વી છે તેથી.) આ અનુમાનમાં પૃથ્વીત્વરૂપ જાતિ, રૂપાદિ વીશ ગુણમાં રહેનારી ગુણત્વ જાતિ, ઉક્ષેપણુદિ પાંચ કર્મમાં
હેતુ વડે દ્રવ્યત્વરૂપ સાધ્યની સિદ્ધિ કરી છે. રહેનારી કર્મવ જાતિ; એજ પ્રમાણે પૃથ્વી
તેમાં પૃથ્વીત્વ જાતિરૂપ લિંગ, દ્રવ્યત્વ જાતિ. જાતિ, જલવ જાતિ વગેરે; તથા રૂપ,
રૂપ સાધ્યનું કાર્ય પણ નથી, તેમ કારણું રસત્વ. વગેરે. તથા ઉપણવ, અપક્ષેપણ. પણ નથી, માટે એ અનુમાન સામાન્યદષ્ટ” વગેરે; તથા ધટત્વ, પટવ વગેરે; એ સર્વ ! કહેવાય છે. જાતિઓ અનેક વ્યક્તિઓમાં સમત છે અને કેઈક ગ્રંથકાર તો એમ કહે છે કે, જે નિત્ય છે, માટે તે સર્વને સમાવેશ “સામાન્ય' અનુમાનમાં અન્વય વ્યાપ્ત તથા વ્યતિરેક માં થાય છે.
વ્યાપ્તિ અને હેય છે, એવું અવય વ્યતિરેકિ ૨, નિઃસામાન્ય Íત્ત વિરોષાચ ર ત અનુમાન તે “સામાન્યતદષ્ટ' કહેવાય છે. સમર્સ સામાન્યમ્ ! જે પદાર્થ જાતિરૂપ જેમ, 'પર્વત વણિમા, ઘૂમવા ’ સામાન્યથી રહિત હોય છે તથા વિશેષ (પર્વત અગ્નિવાળે છે, ધૂમાડાવાળા હોવાથી.)
For Private And Personal Use Only