Book Title: Darshanik Kosh Part 02
Author(s): Chhotalal N Bhatt
Publisher: Gujarat Varnacular Society Ahmedabad

View full book text
Previous | Next

Page 120
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૧ ) બે અન્યવય વ્યક્તિ રેકી અનુમાનને સામાન્ય- | માટે “આ ધૂમ' એ પ્રકારનું વાસુષ પ્રભાણ તદષ્ટ અનુમાન કહેવું થયા પછી તે ધૂમવરૂપ સામાન્ય લક્ષણ સામાન્યgવા–તિરૂપ સામાન્ય સર્ષિ વડે “સર્વે ધૂમો ' એ પ્રકારનું તે પદાર્થ દ્રવ્ય, ગુણ અને કર્મ, એ ત્રણ પદાર્થોમાં ધૂમવિષયક અલૌકિક ચાક્ષુષ પ્રત્યક્ષ ઉત્પન્ન રહે છે. સામાન્ય (૧) પર અને (૨) અપર થાય છે. એ જ રીતે એક અગ્નિમાં “આ અગ્નિ' એવા બે પ્રકારનું છે. તેમાં દ્રવ્ય, ગુણ અને એ પ્રકારના ચાક્ષુષ પ્રત્યક્ષ પછી અસિત્વરૂપ કર્મ, એ ત્રણમાં રહેનારી સત્તા જાતિ સામાન્ય લક્ષણ સબિકર્ષવડે સર્વ અગ્નિઓનું પર સામાન્ય કહેવાય છે; નવ દ્રવ્ય વિષે અલૌકિક ચાક્ષુષ ઉત્પન્ન થાય છે. એ જ રીતે રહેનારી દ્રવ્યત્વ જાતિ, તથા ચોવીશ ગુણેમાં રહેનારી ગુણત્વ જાતિ, તથા પાંચ કર્મોમાં ત્વઃ આદિ ઈ િવિષે પણ સમજવી. રહેનારી કર્મત્વ જાતિ, એ સર્વ અપર સામાન્ય લક્ષણ સન્નિકર્ષમાં જળ એવું સામાન્ય કહેવાય છે. જાતિરૂપ સર્વ સામાન્ય પદ છે. એ ઋક્ષણ પદના બે અર્થ થાય છે. નિત્ય હોય છે. એક તે લક્ષણ એટલે સ્વરૂપ; અને બીજું, લક્ષણ એટલે વિષય. પહેલી રીતે “સામાન્ય सामान्यलक्षणसन्निकर्षः- इन्द्रियसम्बद्धविशेष्यकज्ञानप्रकारीभूत सामान्य सामान्य છે લક્ષણ (સ્વરૂ૫) જેનું એવો સનિકર્ષ” છગન્નિઝર્ષક ચક્ષુ આદિક ઇકિયેના એવો અર્થ થાય; અને બીજી રીતે સામાન્ય છે લક્ષણ (વિષય) જેને એવો ત્રિકર્ષ' ગાદિક સંબંધવાળો જે પદાર્થ છે, તે પદાર્થ જેમાં વિશેષ્ય હોય એવું જે ચાક્ષુષાદિક એ અર્થ થાય. પહેલી રીતે “ધૂમત્વાદિક જ્ઞાન છે, તે જ્ઞાનમાં પ્રકારીભૂત જે સામાન્ય | સામાન્ય,' એજ સનિકર્ષ થાય છે, અને છે, તે સામાન્યને સામાન્ય લક્ષણસનિકર્ષ બીજી રીતે “ધૂમત્કાદિક સામાન્યનું જ્ઞાન એ કહે છે. જેમ, રસોડા વગેરેમાં ધૂમની સાથે સન્નિકર્ષ થાય છે. ચક્ષુ ઈદ્રિયને સંગ સંબંધ થયા પછી અત્યાર સુધી જે સામાન્ય લક્ષણ સગ્નિ“ આ ધૂમાડો છે' એ પ્રકારનું ચાક્ષુષ પ્રત્યક્ષ ! કર્ણને અર્થ કર્યો તે પહેલી રીતે (એટલે થાય છે. તે પ્રત્યક્ષ જ્ઞાનમાં ચક્ષુ ઇન્દ્રિયના લક્ષણનો અર્થ સ્વરૂપ માનીને) કર્યો છે. હવે સગવાળો ધૂમ એ વિશેષ્ય છે, અને બીજી રીતે અર્થ કરવાનું કારણ કહે છે ધમમાં રહેલી ધૂમત્વ જાતિ એ પ્રકાર છે. | “આ ધુમ છે,' આ પ્રકારના જ્ઞાનની માટે તે, ચક્ષુ ઈદ્રિય સંબદ્ધ-ધૂમ વિશેષ્યક ઉત્પત્તિ થયા પછી બીજે દિવસે તે ધૂમની પ્રત્યક્ષ જ્ઞાનવિષે પ્રકારરૂપ હોવાથી, તે સાથે ચક્ષુ ઈદ્રિયના સમને અભાવ છતાં ધૂમત્વ જાતિ સામાન્ય લક્ષણસનિક કહેવાય ! પણ તે ધૂમવરૂપ સામાન્ય ધૂમવિષે વિદ્યછે. એ ધૂમવ જાતિરૂપ સામાન્ય સર્વ ધૂમમાં ! માન છે, માટે તે ધૂમન્વય સામાન્ય લક્ષણ સમવાય સંબંધે કરીને રહે છે. અર્થાત પૂર્વે | સન્નિકર્ષવડે બીજે દિવસે પણ સર્વ ધૂમ નાશ પામેલા તથા હવે પછી ઉત્પન્ન થનારા વિષયક અલૌકિક પ્રત્યક્ષ થવું જોઈએ, પણ જેટલી ધૂમ છે, તથા હમણું વર્તમાન કાળમાં તેમ થતું નથી; માટે ધૂમત્વાદિક સામાન્યના રહેલા દેશાન્તરોમાં જેટલા ધુમ છે, તે સર્વ ! જ્ઞાનને જ સામાન્યલક્ષણસંનિકર્ષ માન. ધૂમમાં એ ભત્વ સામાન્ય, સમવાય સંબંધે | જોઇએ, એ કેટલાક ગ્રન્યકારોને મત છે. કરીને રહે છે. એ ધૂમત્વ જાતિરૂપ સામાન્યજ ! સામાજિકિ -વિશેષ વિધિના અપવાદ ચક્ષુ ઈદ્રિયને તે સર્વ ધૂમ સાથે સંબંધ છે,' રૂપે જે વિધિ કહી હેય તે. જેમ,- “બમિ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134