Book Title: Darshanik Kosh Part 02
Author(s): Chhotalal N Bhatt
Publisher: Gujarat Varnacular Society Ahmedabad

View full book text
Previous | Next

Page 89
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૦ ) ધર્મ ધૂમમાં વ્યાપી હ્યો છે, માટે અગ્નિ | વિહિત નિષિદ્ધ કમને ધર્મ અધર્મ, વ્યાપાર વ્યાપક છે. હોય છે. ૨. જે આધક દેશ વર્તી હેય તે વ્યાપક. | ૨. ચરણનચકખગચચિાગના કરણથી જેમ, પૃથ્વીત્વજાતિ કરતાં દ્રવ્યત્વજાતિ | * જન્ય જે કરણું, તે કરણથી જન્ય જે ક્રિયા અધિક દેશમાં રહે છે, માટે દ્રવ્યત્વજાતિ તે ક્રિયાને જનક તે વ્યાપાર કહેવાય છે. વ્યાપક છે, અને પૃથ્વીત્વ જાતિ વ્યાપ્ય છે. | તેમજ પૃથ્વીત્વ અને ઘટવમાં પૃથ્વીત્વ વ્યાપક व्याप्तिः-साध्यसाधनयोर्नियतसामानाधिकर માં સાધ્ય અને સાધન એ બન્નેનું જે છે અને ઘટવ ન્યૂન દેશવર્તી હોવાથી વ્યાપ્ય છે છે. તેથી “ઘટત્વવ્યાખ્યત્વ' અથવા અવ્યભિચરિત સામાનાધિકરણ્ય હોય તેને પૃથ્વીત્વવ્યાખ્યત્વમ ! ' એમ બોલવાને વ્યાપ્તિ કહે છે. જેમ,–ધૂમ' સાધન અને સંપ્રદાય છે. “અગ્નિ સાધ્ય છે. તેમાં ધૂમ સાધન કોઈ વખત પણ સાધ્ય એવા અગ્નિને છોડીને વ્યાપતિ –અધિક દેશવૃત્તિ જાતિ. સ્વતંત્ર રહેતું નથી, એજ ધૂમમાં અગ્નિની ચાર–ર્વિસમ્પવિન્ સર્વની વ્યાપ્તિ છે, અને અગ્નિ તે ધૂમને છોડીને સાથે સંબંધ હેવાપણું તે વ્યાપકત્વ. તપાવેલા લોઢાના ગળામાં પણ રહે છે, માટે ૨. ફેશાવેતરહિતત્વ ચાવવત્વમ્ દેશકાળ, અગ્નિમાં ધૂમની વ્યાપ્તિ નથી. (અર્થાત વગેરેથી અંત ન હોવાપણું તે વ્યાપકત્વ, સાધનમાં સાધ્યની વ્યામિ નિયત છે.) જ્ઞાનમૂ-જેમજ્યાં જ્યાં ધૂમાડે રૂ. સનાતીયાવિમેવ તિમ્ ! સજાતીય હોય છે, ત્યાં ત્યાં અગ્નિ અવશ્ય હોય છે, વગેરે ભેદથી રહિત હેવાપણું તે વ્યાપકત્વ. એવા પ્રકારનું રસોડા વગેરે ઠેકાણે વારંવાર થા – ન્યત્વે સતિ તન્નન્ય | જે સહચાર ( સાથે હોવાપણાનું) દર્શન વ્યાપાર! કારણ વડે જે જન્ય હોય છે, તથા ! થાય છે, તે સહચારના દર્શનથી ધૂમ એ તે કારણવડે જન્ય કાર્યને જે જનક હાય | અગ્નિને વ્યાપ્ય છે. એવા પ્રકારનું વ્યાપ્તિજ્ઞાન છે, તે વ્યાપાર કહેવાય છે. જેમ (કુંભારના થાય છે. અર્થાત અગ્નિ વ્યાપક છે અને ધૂમ ચાકનું) ભ્રમણ દંડરૂ૫ કારણવડે જન્ય વ્યાપ્ય છે, એવા પ્રકારના જ્ઞાનને વ્યાપ્તિજ્ઞાન હોય છે, તથા દંડરૂપકારણુજન્ય ઘટરૂપ કાર્યનું પણ તે જનક હોય છે, માટે ઘરરૂપ કાર્યની ઉત્પત્તિ વિષે જે ભ્રમણ તે દંડને યાજ્ઞાન –વ્યભિચાર જ્ઞાનરૂપ વ્યાપાર કહેવાય છે. એ જ રીતે ચક્ષુ આદિક | પ્રતિબંધકના અભાવવાળું સહચારજ્ઞાન વ્યાપ્તિદિન જે ઘટાદિક વિષય સાથે સંયોગાદિક જ્ઞાનને હેતુ છે. સંબંધ છે, તે સંયોગાદિક સંબંધ તે ચક્ષ ! - ચાણકાર –ાતિગતઃ ચેડા આદિક ઈદિ વડે જન્ય છે, તથા તે ચક્ષા પ્રદેશમાં રહેનારી જાતિ, અથવા જે જાતિ આદિક ઈદ્રિયો વડે જે ઘટાદિકનું પ્રત્યક્ષ છે. વ્યાપક ન હોય તે. જેમ,–પૃથ્વીવ એ દ્રવ્યતે પ્રત્યક્ષને જનક પણ છે, માટે તે સંયોગાદિક | ત્વની અપેક્ષાએ અ૫ત્તિ હેવાથી દ્રવ્યત્વની સબંધ તે ચક્ષુ આદિક ઈદ્રિયોને વ્યાપાર વ્યાપ્ય છે; પણું તે સાથે ઘટવની વ્યાપક કહેવાય છે. એ જ પ્રમાણે સ્મૃતિ જ્ઞાનની પણ છે. પરંતુ ઘટત્વ જાતિ તે પૃથ્વીત્વની ઉત્પત્તિમાં પૂર્વ અનુભવને સંસ્કાર વ્યાપાર | વ્યાપ્ય છે પણ વ્યાપક કેઈની નથી, માટે તે રૂપ હોય છે, અને સુખદુઃખની ઉત્પત્તિમાં ન કેવળ વ્યાપ્ય જાતિજ કહેવાય છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134