Book Title: Darshanik Kosh Part 02
Author(s): Chhotalal N Bhatt
Publisher: Gujarat Varnacular Society Ahmedabad

View full book text
Previous | Next

Page 112
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૨૨૩ ) તે ઘટવડે કપાલેાના તાદાત્મ્ય સંબંધ | સમુદાય હાવા છતાં તેમાં વન' એવી એક નિરૂપિત છે. એ તાદાત્મ્ય સંબંધવાળુ' કારણુ- | બુદ્ધિ થાય છૅ, એવી રીતે અનેક વ્યક્તિ છતાં પણ કપાલામાં છે, માટે કપાર્લેમાં ઘટનું સમવાયિકારણપણું રહેલું છે. એક બુદ્ધિના વિષય થાય ત્યારે તે સમષ્ટિ' કહેવાય છે; અને પ્રત્યેક ભિન્ન ભિન્ન વૃક્ષની પેઠે અનેક બુદ્ધિના વિષય હોય તે વ્યષ્ટિ કહેવાય છે. ૩. જે દ્રશ્યમાં જે કાય સમવાય સંબધથી ઉત્પન્ન થાય છે તે કાનુઁ તે દ્રશ્ય સમય કારણ કહેવાય છે. ત'તુએરૂપી દ્રશ્યમાં પટ રૂપ કાર્ય સમવાય સંબધથી ઉત્પન્ન થાય છે માટે તંતુ એ પટનું સમવાય કારણ છે. સમવાયત્વમૂ—પ્રતિચેાગિતા સબંધવડે અથવા અનુયાગિતા સ`અધવડે સમવાયૂનું રહેવું તે સમાયિત્વ એ વ્યાદિ પાંચ પદાનું સાધ છે. જેમ કપાલમાં ઘટનું સમવાયિત્વ છે; દ્રવ્યમાં ગુણુ અને ક્રિયાનું સમાયિત્વ છે. ૨. સમવાય સબંધવડે રહેવાપણું.તે સમાયિત્વ કહેવાય છે. સમવતસમવાયજ્ઞ È:--શ્રોત્રઈંદ્રિય વડે શબ્દ ગુણવૃત્તિ શબ્દવ જાતિનું પણ પ્રત્યક્ષ થાય છે, કેમકે આકાશ રૂપ શ્રોત્ર ઇંદ્રિયમાં શબ્દ સમવાય સંબધે કરીને રહે છે, માટે એ શબ્દ શ્રોત્ર સમવેત કહેવાય છે. એવા શબ્દમાં શબ્દÄ જાતિ સમવાય સંબધે કરીને રહે છે, માટે શ્રોત્ર ઇંદ્રિય સાથે સમવેત સમવાય સબંધે કરીને શબ્દત્ય જાતિનું, તથા , લ, વગેરે વર્લ્ડ માં રહેલી લ. જ્ઞત્વ, વગેરે જાતિઓનું શ્રાવણ પ્રત્યક્ષ સંભવે છે. સમષ્ટિત્વમ્ વનવવેકબુદ્ધિવિષયત્વમ્ । જેમ અનેક વૃક્ષાના સમૂહમાં વનરૂપ એક બુદ્ધિ થાય છે, તેમ અનેક વ્યાષ્ટિમાં એક બુદ્ધિનું વિષયત્વ તે સમષ્ટિત્વ. २. गोत्वादिवत् सर्वत्र व्यष्टिष्वनुस्यूतत्वम् । જેમ ગાવ' જાતિ પ્રત્યેક ગાયમાં અનુસ્મૃત છે, તેમ જે દરેક વ્યષ્ટિમાં અનુસ્યૂત હોય તે સમષ્ટિ કહેવાય. સાંભ્રમરારમ્—મ યષ્ટિ લિંગ શરીરાના સમુદાય, જેમ, અનેક વૃક્ષેાને Acharya Shri Kailassagarsuri Gyanmandir समसमुच्चयः -- ज्ञानकर्मणोः परस्परस्का समन् રુનુદાનમ્ ! જ્ઞાન અને કર્મનું એક ખી હતી સાથે એકેજ વખતે અનુઢ્ઢાન તે સમસમુચ્ચય. સમાવ્યા—અવથ સત્તા એટલે અને રે તેવું નામ. જેમ, કોઇ માણસ ઘાના વ્યસની હોય અને તેનું નામ પણ ‘વિદ્યારામ’ હાય ત્યારે તે અન્ય નામ કહેવાય. એને સમાખ્યા કહે છે. ૨. એજ રીતે લૈંગિક શબ્દોને પણુ સમાખ્યા કહે છે, જેમ વણું કરે છે તેને વૃષ્ટિ' કહે છે. કુંભને (ઘડાને) બનાવે છે તે ‘'ભકાર' કહેવાય છે. એ પણ સમાખ્યા છે. समाधानम् - श्रवणाद्यपेक्षिताचित्तैकाग्र्यम् । શ્રવણ વગેરે કરવામાં જરૂરની જે ચિત્તની એકાગ્રતા, તેનું નામ સમાધાન. ૨. નિદ્રાહ્ત્વપ્રમાલ્યાનૈન હ્રિતિઃ । નિદ્રા, આળસ અને પ્રમાદના ત્યાગ કરવાથી જે સ્થિતિ પ્રાપ્ત થાય છે તે સમાધાન. ३. सिद्धान्तानुकूलतर्कादिना सम्यगर्थावथाરળમૂ | સિદ્ધાન્તને અનુકૂળ તર્ક વગેરેથી સારી રીતે અર્થના નિશ્ચય કરવા તે સમાધાન. ૪. વિવામઞનમ્ । વિવાદના નિર્ણય કરી વિવાદના અંત આણુશા તે સમાધાન. સમાધિ:--સધળી અનાભાકાર વૃત્તિઆથી રહિત હાઇને ચિત્તતી જે કેવળ આત્મકાર અવસ્થા તેનું નામ સમાધિ. ૨. જ્યાં કેવળ ધ્યેય વસ્તુનુંજ સ્ફુરણુ થાય છે, પણ યાતા અને ધ્યાનનું સ્ફુરણુ થતું નથી, તે સમાધિ. ૩. શબ્દાદિક વિષયાથી શ્રોત્રાદિક પ્રક્રિયાને દૂર કરીને સાક્ષાત્ કરેલી તત્ત્વ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134