________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૨૨) વવાના સમવ્યાહૂર્તમોલા ' એટલે, તે સંબંધપણું તે સમવાય સંબંધ-જેમ ઘટ’ આકાંક્ષાનું લક્ષણું સમજાવતા પદોનું સમ ! એ વ્યકિત છે અને “ધટવ” એ જાતિ છે; ભિવ્યાહત્વ' કહ્યું છે ત્યાં તેને અર્થ “એક | એ બેને સંબંધ તે સંયોગ સંબંધ નથી, વાક્યતા” એ કર્યો છે. ૨. સાથેપણું. ૩ એમ છતાં તેમનો સાક્ષાત્ સંબંધ તે છે, સાથે બેલ વાપણું.
માટે એ સમવાય સંબંધ કહેવાય છે. સમવાય સમિટ–ફરી ફરીને હેવાપણું. ૨. | પદાર્થ એકજ, નિત્ય અતિક્રિય છે. સાતત્ય (સતતપણું) ૩. અત્યંત,
સમાવિષ-શ્રોત્ર ઈદ્રિયવડે સમર્થ –ગમે તે કાર્યને પ્રયોજક, ૨. તે વર્ણાત્મક તથા વન્યાત્મક શબ્દનું પ્રત્યક્ષ સંગતાર્થ (એટલે અન્વય અન્વયિપણને
થાય છે, તે શબ્દનું શ્રાવણ-પ્રત્યક્ષ કહેવાય પ્રાપ્ત થયેલ અર્થ. ૩. શબ્દ શક્તિવાળે છે. એ શ્રાવણ પ્રત્યક્ષમાં શ્રોત ઈદ્રિયને શબ્દ તે પણ “સમર્થ' કહેવાય છે.
શબ્દ ગુણની સાથે સમવાય સજ્ઞિકર્ષ હેય રમવાદિતત્ય-gવારના એકે છે. કર્ણ છિદ્રમાં રહેલું જે આકાશ છે તેનું વખતે હેવાપણું, જેમ, “ઘટસમવતિઃ પદ:” ! નામ શ્રોત્ર ઇકિય છે. એ શ્રોત્ર ઇદ્રિયરૂ૫ “ધડાની સાથે જ એક કાળે પટ છે.”
આકાશમાં ઉત્પન્ન થયેલા શબ્દનું જ તે શ્રોત્ર ૨. સાથે હેવાપણું જેમ “ મારિ
{ ઇદ્રિય વડે પ્રત્યક્ષ થાય છે. શબ્દ એ આ મહિતેન રા ર કન્ય ” મણિ વગેરે |
કાશને ગુણ છે, અને આકાશ એ ગુણી છે; તેજસ પદાર્થો સાથે હોય તેથી દાહ ઉત્પન્ન ગુણ અને ગુણીને પરસ્પર સમવાય સંબંધ થતો નથી. દઝાતું નથી.
જ હોય છે, માટે શ્રાવણ પ્રત્યક્ષનું કારણ રસમલાઇ –નિચ : રમવાચઃ જે પ્રદાથે સમવાય સન્નિકર્ષ છે. નિત્ય હાય તથા સંબંધ રૂપ હોય તે પદાર્થ
समवायिकारणम्-यत्समवेतं कार्यमुत्पસમવાય કહેવાય છે. હવે એ સમવાય ઉત્પત્તિ |
વતે તત્સમવાચિકારા જે દ્રવ્ય વિષે સમવિનાશથી રહિત હોવાથી નિત્ય છે તથા ગુણ
વાય વડે સંબંધ પામેલું કાર્ય ઉત્પન્ન થાય ગુણ આફ્રિકાના સંબંધ રૂપ પણ છે, માટે
છે. તે દ્રવ્ય તે કાર્યનું સમવાય કારણ કહેવાય સમવાયનું એ લક્ષણ સંભવે છે.
છે. જેમ,-તંતુરૂપ દ્રશ્ય વિષે સમવાયવડે ૨. અયુતાઃ સર્વપઃ સમવાયઃ બે સંબંધ પામીને પટરૂપ કાર્ય ઉત્પન્ન થાય છે, અયુતસિદ્ધ પદાર્થોને જે સંબંધ તેને સમવાય |
માટે તંતુ એ પટનું સમવાય કારણ છે. કહે છે. (૧) અવયવ-અવયવી, (૨) ગુણ, | એજ પ્રમાણે ઘટ પટાદિક દ્રવ્યોમાં રૂપ, રસ, ગુણી, (૩) ક્રિયા-ક્રિયાવાન, (૪) જાતિ–! વગેરે ગુણરૂપ કાર્ય, તથા કર્મરૂપ કાર્ય પણ
વ્યક્તિ, અને (૫) વિશેષ-નિત્ય દ્રવ્ય, આ સમવાય વડે સંબંધ પામીને ઉત્પન્ન થાય પાંચ જોડકાં છે. એમાંના કોઈ પણ જેડકાને છે, માટે તે રૂપરસાદિક ગુણોનું તથા કર્મનું અયુતસિદ્ધ કહે છે. અર્થાત અવયવ અને ઘટ-પટાદિક દ્રવ્ય સમવાય કારણ કહેવાય છે. અવયવી, ગુણ અને ગુણી, ક્રિયા અને
२. समवायसम्बन्धावच्छिन्नकार्यतानिरूपित ક્રિયાવાન, જાતિ અને વ્યક્તિ, તથા વિશેષ
તાલાલન્ક પાવનિમરત્વમા સમવાય સંઅને નિત્ય દ્રવ્ય, એ જોડકાંના બેને સંબંધ બંધથી અવચ્છિન્ન એવી કાર્યતાવડે નિરૂપિત તે સમવાય સંબંધ કહેવાય છે.
તાદાભ્ય સંબંધવડે અવછિન્ન કારણપણું તે ૩. ચામિન સતિ સાક્ષાત સાધત્વમાં સમાયિકારણત્વ જેમ,-કપાલ રૂ૫ અધિકરસંયોગ સંબંધથી ભિન્ન હોઈને જે સાક્ષાત ! ણમાં સમવાય સંબંધવાળી કાર્યતા ઘટ છે.
For Private And Personal Use Only