________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૨૦ )
સન્તાનઃ-ધમાંવાચ્છિન્નત્વેન જ્ઞાનમ્ । એક
સતાય.
ધમ વાળું જ્ઞાન.
સન્તોષઃ—પ્રાણાનું ધારણ માત્ર કરવામાં હેતુભૂત જે અન્નપાનાદિક છે, તે વડે કરીને જે તુષ્ટિ છે તેનું નામ સા.
ર. જેટલું મળે તેટલામાં પ્રસન્નતા તે
રૂ.વિદ્યમાનમાં પળાવધિવત્સ્યાનુપાવિત્તા નિવૃત્તઃ । જેટલા ભાગ પ્રાપ્ત હોય તેનાથી અધિકને પ્રાપ્ત કરવાની અનિચ્છારૂપ જે ચિત્તની વૃત્તિ તે સતાષ.
સન્વેદઃ— સ્મિન્ ધર્મળિ વિદ્રારિદુચજ્ઞાનમ્ ।એકજ ધર્મીમાં એ વિરુદ્ધ પ્રકારનું જ્ઞાન. જેમ, પર્વત ઉપર આ ધૂમાડા દેખાય છે કે ધૂમસ, અથવા આ પર્વત અગ્નિવાળા છે કે નથી ? ઈ.
सन्धिः - अन्योऽन्यं सन्धानम् । પરસ્પર સધાન કરવું તે.
૨. અર્યમાત્રોવાળાના બ્યુતિયાવળયાદુંતતાનારળમ્ । અમાત્રા ખેલતાં જેટલેા ઢાળ લાગે તેટલા કાળમાં પાસેપાસેના અક્ષરાને ઝડપથી ખેલવા તે સધિ
સસ્થા—ાત્રેયન્ત-ચતુષ્ટાત્મા । રાત્રિના આર'ભમાં અને અંતમાં ચાર દંડ એટલેા કાળ, ( દડ એટલે ધડી. )
सन्निकर्ष:- —સબંધ.
सन्निधिः- पदानामविलम्बेनोच्चारणं: सन्निधिः ।
પોનું જે વિલબરહિત ઉચ્ચારણ તેને સન્નિધિ
કહે છે.
સન્નિવત્યોપારિ—માં નિદ્રાયુદેશેન વિશ્વીયમાન મૈં । કના અંગભૂત વ્યાદિને ઉદ્દેશીને જે કર્મો કરવાના વિધિ છે, તે કમ સન્નિપત્યેાપકાર કહેવાય છે.
सन्निहितत्वम् - स्वरूपभिन्नत्वे सति सम्ब વિશ્વમ્। પદાર્થોનું સ્વરૂપ ભિન્ન હાઇને તેમનું જે પરસ્પર સંબંધીપણું તે સન્નિહિતત્વ.
સન્મ્યાસ:-- વિહિતામાં વર્મનાં વિધિના રિચા:। શ્રુતિ, સ્મૃતિ અને શાસ્ત્રે અધિકારી
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુરુષપ્રતિ કત્તવ્યતારૂપે વિધાન કરેલાં અગ્નિડાત્રાદિ કર્મીના જે વિધિપૂર્ણાંક યાગ તે સંન્યાસ.
२. विधितो गृहीतानां नित्यनैमित्तिककाम्यश्रोतस्मार्त कर्मणां प्रैषमन्त्रं समुच्चार्य परित्यागः सन्न्यासः
વિધિપૂર્ણાંક ગ્રહણ કરેલાં જે નિત્ય, નૈમિત્તિક, અને કામ્ય એવાં શ્રૌત—સ્માત કર્યું, તેના વૈષમંત્રના ઉચ્ચારપૂર્ણાંક જે ત્યાગ તે સન્યાસ સન્યાસના ચાર પ્રકાર છેઃ (૧) કુટીચક, (ર) અહુદક, (૩) હુ*સ, અને (૪) પરમહંસ,
સાલચક્—સંન્યાસના બે પ્રકારઃ (૧) વિસન્યાસ. અને (૨) વિવિષ્ટિાસન્યાસ.
सपक्षः -- निश्चितसाध्यवान् सपक्षः । પદાર્થ સાધ્યપ્રકારકના નિશ્ચયવાળા હોય છે તે સપક્ષ કહેવાય છે. જેમ− પર્યંત અગ્નિવાળા છે, ધુમ હેતુથી, જેમ રસાડું.' એ અનુમાનમાં રસોડું (પાક શાળા ) સપક્ષ કહેવાય છે. કેમકે પાક શાળા વિષે મનુષ્યને • મહાનસે વદ્ધિમાન ' - ( પાક શાળા અગ્નિવાળી છે )’ એ પ્રકારના અગ્નિ રૂપ સાધ્ય પ્રકારક નિશ્ચય હોય છે.
સન્નપવાોઃ—(આ તમતે)—(૧) જીવ, (૨) અજીવ, (૩) આશ્રય, (૪) સ ંવર, (૫) નિર્જર, (૬) બંધ, અને (૭) મેાક્ષ, એવા સાત પદાર્થોં જૈન મતવાળા માને છે.
खप्तभङ्गी નવઃ ( જૈન મતે એને અનૈકાન્તિકવાદ પણ કહે છે. એનું આવું
સ્વરૂપ છેઃ જેમ, ઘટાર્દિક પદાર્થો જો કદાચિત્ સવ રૂપે કરીને સત્ હોય તા તે પદાર્થો સદાકાળ પ્રાપ્ય રૂપે પણ વિદ્યમાન હોવા જોઇએ, પણ તેમ હમેશાં હેતું નથી. તેમની પ્રાપ્તિ માટે પ્રયત્ન પણ કરવા પડે છે, માટે ઘટાર્દિક પદાર્થી ઘટવાદિક કિંચિત્ રૂપે તા સત્ છે, અને પ્રાપ્યત્વાદિક ક્રિચિત્ રૂપે તા અસત્ છે. એ પ્રમાણે વસ્તુ માત્રને અનેકરૂપતા છે; કોઇ પણ વસ્તુને એકરૂપતા નથી. એ નય નીચે પ્રમાણે છેઃ
For Private And Personal Use Only