________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૧૪) પુરૂષ એવા પ્રકારનું જ્ઞાન થાય છે; એ જ્ઞાન | કહે છે. એ બે પ્રકારનાં વચને સાંભળીને, મેઢા આગળ રહેલા સ્થાણુરૂપ એક ધમમાં | “પ્રમાત્વ સ્વગ્રાહ્ય છે કે પરતે ગ્રાહ્ય છે એવો સ્થાણુત્વને તથા સ્થાણુત્વના અભાવને, તેમજ ! જે સંશય થાય છે, તેને વિપ્રતિપત્તિપુરુષત્વને તથા પુરૂષત્વના અભાવને વિષય | વાક્યમાનજન્ય સંશય કહે છે. કરે છે; તથા સ્થાણુત્વ અને સ્થાણુને ! અથવા એ સંશય (1) બહિવિષયક અને અભાવ, તથા પુરૂષત્વ અને પુરૂષત્વને અભાવ, ૨ (૧) અંતર્વિષયક એમ બે પ્રકારને પણ હેય એ બન્ને પરસ્પર વિરોધી પણ છે, અર્થાત છે. તેમાં– એક અધિકરણમાં રહેનારાં નથી; માટે એક જ
(૧) બાહ્યવસ્તુને વિષય કરનારે જે સંશયા ધર્મીમાં વિરુદ્ધ–ભાવ અભાવ પ્રકરિક–જ્ઞાન તેને બહિવિષયક કહે છે. અને હોવાથી એ જ્ઞાન સંશય કહેવાય છે.
(૨) અંતર્વસ્તુને વિષય કરનાર જે २. एकस्मिन् धर्मिणि विरुद्धकाटिद्वयावगाहि
દિલીપ | સંશય તે અંતવિષયક કહેવાય છે. જેમ – શાને લાયા એકજ ધર્મમાં વિરુદ્ધ બે પક્ષને !
| “મારું જ્ઞાન સમ્યફ છે કે અસમ્યફ,' એવો વિષય કરનારું જ્ઞાન, તે સંશય, અથવા– સંશય તે અંતર્વિષયક સંશય છે.
રૂ. પુત્ર માસમીનવિનાનટેશનમ બહિવિષયક સંશય પણ (૧) દશ્યમાન એકજ વસ્તુમાં ભાસમાન (જણાતું) એવું ધાર્મિક અને (૨) અદશ્યમાન ધાર્મિક, એમ વિરુદ્ધ જુદી જુદી કટિઓવાળું જ્ઞાન તે| બે પ્રકારનો છે. તેમાં– સંશય. એ સંશય બે પ્રકાર છેઃ (૧) પ્રમાણ (૧) ઊર્વવિશિષ્ટ ધમીને જેવાથી ગત સંશય, અને (૨) પ્રમેયગત સંશય. વળી“આ સ્થાણુ હશે કે પુરૂષ એવા સંશયને એ સંશયઃ (૧) સાધારણ ધર્મશાનજન્ય, (૨) દશ્યમાન ધાર્મિક કહે છે. અને અસાધારણ ધર્મજ્ઞાનજન્ય, અને (૩) વિપ્રતિ- |
(૨) વનમાં વૃક્ષોની ડાળીઓથી ઢંકાયેલા પત્તિવાક્યજ્ઞાનજન્ય, એમ ત્રણ પ્રકારનો છે. તેમાં–
| બળદના કે રોઝના શરીરનાં ર્શીગડાં માત્ર (૧) આ રથાણુ છે કે પુરૂષ છે, આ સંશય ,
જોઈને આ બળદ હશે કે રોઝ? એવો જે તે સ્થાણમાં અને પુરૂષમાં રહેલે જે ઉંચાઈનો !
[ સંશય થાય છે તે અદશ્યમાન ધાર્મિક ધર્મ છે, તે સાધારણ ધર્મના જ્ઞાનવડે જન્ય | ર
! કહેવાય છે. હેવાથી “સાધારણ ધર્મજ્ઞાનજન્ય' કહેવાય !
સંચાળમુ-વિશેષનું અદર્શન અને છે. અને- .
(૨) શબ્દ– ધર્મ આકાશાદિ નિત્ય બને કોટિનું સ્મરણ, એ બધા પ્રકારના પદાર્થોમાં પણ રહેતું નથી તથા ઘટાદિક સંશયાનું કારણ હોય છે. અનિત્ય પદાર્થોમાં પણ રહેતું નથી, પણ કેવળ | હરાયનવૃત્તિiારા-વિશેષનું દર્શન શબ્દ માત્ર વિષે રહે છે. એ પ્રકારના જ્ઞાન છે કે જ્ઞાન એ સંશય નિવૃતિનું કારણ છે. પછી, “શબ્દ નિત્ય છે કે નહિ એ શબ્દ | જેમ, ઝાડને નિશ્ચય કરાવનારું તેનું વાંકાપણું, વિષે નિત્યત્વ અને નિયંત્વના અભાવ પ્રકારક છે તેમાંનું પોલાણ, વગેરેનું દર્શન છે. તેમજ સંશય થાય છે. એ સંશય શબ્દવરૂપ અસા- | પુરૂષને નિશ્ચય કરાવનારું તેના હાથ, પગ, ધારણ ધર્મના જ્ઞાનવડે જન્ય હોવાથી “અસા- | ભાથું, વગેરેનું દર્શન છે. ધારણધર્મજ્ઞાનજન્ય સંશય કહેવાય છે. સંકઃ -એક પદને બીજા પદ સાથે
(૩) યથાર્થ અનુભવરૂપ પ્રમા વિષે રહેલો છે સંબંધ, જેમ, “ઘડો લાવો’ એમાં “લાવો” જે પ્રભાવ ધર્મ છે, તે પ્રમાત્વને મીમાંસકો | ક્રિયાની સાથે ધડા” ને કર્મ રૂપ સંબંધ સ્વત ગ્રાહ્ય કહે છે અને તૈયાયિકે પરત ગ્રાહ્ય છે. તે સંસર્ગ કહેવાય છે.
For Private And Personal Use Only