Book Title: Darshanik Kosh Part 02
Author(s): Chhotalal N Bhatt
Publisher: Gujarat Varnacular Society Ahmedabad

View full book text
Previous | Next

Page 88
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨. અર્થવિષમશ્રિચતિવચચાલિવિર | માટે આ અનુમાન વડે ઈશ્વરને પ્રયત્ન સર્વ પાવીજૂ વિપુલબ્દાર્થવિરોષણા કન્યા || જગતના કારણરૂપે સિદ્ધ થાય છે. આ અનુશબ્દના અમુક અર્થ વિશેષને ઉદ્દેશીને સ્વર, માન વિષે પ્રતિવાદીઓ એમ શંકા કરે છે પ્રકૃતિ પ્રત્યય, વગેરેનું વિધાન કરીને પદના | કે, “ કાર્યવરૂપ હેતુ તો ભલે રહ્યો, પણ વિભાગનો અર્થ વિશેષ જણાવનારે ગ્રંથ તે | પ્રયત્નજન્યવરૂપ સાધ્ય ન હોવું જોઇએ, એમ વ્યાકરણ. અમે કહીએ તે શો બાધ આવે છે? એનું ૨. વેલવે સતિ રદ્ધાપુતાવોષ વ્યા- { સમાધાન વાદી વ્યાઘાતરૂપ તર્કથી કરે છે; જામ્ વેદનું અંગ હઈને શબ્દની સાધુ- ' એવી રીતે કે, કાર્ય તથા પ્રયત્નજન્યત્વનો તાને બોધ કરનાર શાસ્ત્ર તે વ્યાકરણ અભાવ, એ બે ધર્મ પરસ્પર વિરૂદ્ધ છે, જેમ વ્યવસ્થાન[–“gછેઃ પરાથાિવિકો ઘટ અને ઘટનો પ્રાગભાવ, તથા ઘટ અને વાચીનના | આક્ષેપચ રમાવાને ચાલ્યા ઘટને પ્રāસાભાવ, એ બને પરસ્પર વિરુદ્ધ પક્ષનH ” ગ્રંથમાંનાં પદે છૂટાં પાડી છે; એ બને વિરુદ્ધ ધર્મોને એક વસ્તુમાં બતાવવાં, પદોને અર્થ કહે, સમાસાંત ' સમુચ્ચય (એકે કાળે રહેવાપણું) કહેવાથી પદોનો વિગ્રહ કરી બતાવવો, વાક્યમાંના વ્યાઘાતની પ્રાપ્તિ થાય છે, તેમ કાર્યોત્વ શબ્દોને અન્વય કહી બતાવવો, અને આક્ષે- અને પ્રયત્નજન્યત્વાભાવ, એ બે વિરોધી પિનું સમાધાન કહેવું, એવી રીતે પાંચ લક્ષણ ધર્મોને પણ એક વસ્તુમાં સમુચ્ચય કહેવાથી જેમાં હોય તેને વ્યાખ્યાન કહેવાય. વ્યાઘાતની પ્રાપ્તિ થાય છે. व्याघात:-परस्परविरुद्धधर्मयोरेकाधिकरणे व्याजः-अन्यफलसाधनतया स्वेष्टस्यान्यफलસમુચ: પરસ્પર વિરુદ્ધ ધર્મોને એક અધિ. કરણમાં સમુચ્ચય તે વ્યાઘાત. જેમ–દેવદત્ત | સાધનન જ્ઞાતિસ્યાવરણમાં પિતાનું ઇષ્ટ ફળ કહે છે કે “મારા મુખમાં જીભ નથી.' આ કાંઈક અન્ય છે, તે ફલના સાધનરૂપે પિતાના દુષ્ટાતમાં જીભને અભાવ અને બોલવાપણું આચરણને ન જણાવતાં કોઈ બીજાજ ફળના સાધન રૂપે પિતાનું આચરણ જણાવવું તે એ બન્ને વિરુદ્ધ ધમાં છે, અને એકજ મુખ વ્યાજ કહેવાય છે. જેમ, ધનસંગ્રહ પિતાનું રૂપી અધિકરણમાં તેને સમુચ્ચય દેવદતે કર્યો ઈષ્ટ ફળ છે, પણ તે માટે પોતે ભિક્ષા માગે માટે એ વ્યાધાત દેષ છે. છે એમ ન જણાવતાં ગૌરક્ષારૂપ ફળના સાધન ૨. વિદ્ધસમુચો વ્યાઘાતઃ પરસ્પર વિરુદ્ધ ! રૂપે પિતે ભિક્ષાચરણ કરે છે એમ જણાવવું ધર્મોને જે એક અધિકારણમાં સમુચ્ચય છે, તેનું તે વ્યાજ. લોકો કહેશે કે, આ માણસ ગૌરનામ વ્યાઘાત છે. જેમ,-વિવાદાસ્થતિ ના ક્ષાના વ્યાજથી ધનસંગ્રહ માટે ભિક્ષા માગે છે. કરારમ્, કાર્યવાત, ઘટવ (વિવાદના વિષયભૂત ક્ષિતિ અંકુરાદિક જગત કેઈક | ચાનઃ-શરીરમાં બધે ગમન કરનાર વાયુ પ્રયત્ન વડે જન્ય છે, કાર્યરૂપ હોવાથી. જે જા –જે ધર્મ બીજા કેઈમાં જે જે કાર્ય હોય છે તે તે પ્રયત્ન વડે જન્ય વ્યાપી રહ્યો હોય છે. ન્યાયશાસ્ત્રની વાય હેય છે; જેમ ઘટ કાર્ય હોવાથી તે કુંભારના રચનામાં, તેના વાચક શબ્દનું વ્યાપ્ય શબ્દની પ્રયત્ન વડે જન્ય છે; તેમ આ જગત પણ કાર્યરૂપ હેવાથી કેકના પ્રયન વડે અવશ્ય પછીથી ઉરચારણ કરવામાં આવે છે. જેમ જન્ય હોવું જોઈએ.) તેમાં છવાના પ્રયત્નને ધૂમાવ્યા વણિક (ધૂમાડે જેનું વ્યાપ્ત છે તે બધા જગતની કારણભૂતતા સંભવતી નથી, એ અગ્નિ) અગ્નિ એ વ્યાપક છે. અગ્નિત્વ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134