________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩)
જલ એ દ્રવ્યત્વરૂપ સામાન્ય ધર્મનું વ્યાપ્ય ! રૂ. દોષાયફ્રુતજ્ઞાનવરગવા દેષ વિનાનું છે, અને અવાન્તર ધર્મ જે જલત્વ, તેથી ! જે જ્ઞાનનું ઝરણું તે પ્રમાણું. વિશિષ્ટ છે, માટે જલ એ પ્રભેદ છે.
૪. માતાર્થશાપરવં પ્રમામ્ ! અજ્ઞાત પ્રમા–બૌદ્ધમતે) સવિલંવાઘનુમવઃ જે અર્થનું જે જ્ઞાપક જણાવનારું) હોય તે પ્રમાણ, અનુભવ વિસંવાદી વિરોધી ન હોય તે પ્રમા.
५. अगृहीतग्राहिज्ञानकरणत्वं प्रमाणात्वम् । ૨. (ભારોને મતે) અમિવાનમઃ જાણ્યું નથી તે જણાવનાર એવું જ્ઞાનનું જે અનુભવ વ્યભિચારી ન હોય તે પ્રમા.
કરણપણું તે પ્રમાણ. રૂ. ૨થાથનુમવઃ પ્રમાં સંશય, વિપર્યય,
प्रमाणगतविपरतिभावना-श्रुतीनामहेઅને તક રહિત એ અનુભવ તે પ્રમા.
यानुपादेयब्रह्मप्रतिपादकत्वे निष्फलप्रसङ्गाच्छ्रुतयः ૪. પ્રમાણન જ્ઞાન પ્રમ પ્રમાણુથી
મેપર અતિ નિશ્ચયાત્મિ નિત્તવૃત્તિ: | બ્રહ્મઉત્પન્ન થયેલું જ્ઞાન તે પ્રમા.
વસ્તુ ત્યાગ કરી શકાય એવી નથી, તેમ
ગ્રહણ કરી શકાય એવી પણ નથી, તેથી ५. संशयविपर्ययविकल्पस्मृत्तिरूपचित्तवृत्तिभित्रा
શ્રુતિ તેનું પ્રતિપાદન કરે છે તે કૃતિઓને ચા વિત્તવૃત્તિઃ સા મ I સંશય, વિપર્યય,
નિષ્ફળ કહેવાને પ્રસંગ આવી પડે, માટે વિકલ્પ અને સ્મૃતિ રૂ૫ ચિત્તની વૃત્તિથી
મૃતિઓ કર્મનું પ્રતિપાદન કરનારી છે, ભિન્ન જે ચિત્તની વૃત્તિ તે પ્રમા.
એવી નિશ્ચયરૂપ જે ચિત્તની વૃત્તિ, તે - ૬ અનધિતતત્ત્વો: પૌષે ચાર- પ્રમાણગત વિપરીતભાવના કહેવાય છે. દેતુઃ પ્રમાં . તત્વબોધ વગરના પુરૂષોએ કરવા
प्रमाणगताऽसम्भावना-ब्रह्मणो घटादिયોગ્ય વ્યવહારનો હેતુ તે પ્રમા.
वसिद्धत्वेनमानान्तरगम्यत्वाच्छुतिस्तत्प्रतिपादिका कधं છે. વૈદ્ધાત્તિતી વા પ્રમ ચૈતન્ય | भवेत् ? फलाभावानभवेदेवेत्याकारिका चित्तवृत्तिः । વડે પ્રકાશિત અંતઃકરણની વૃત્તિ અથવા | બ્રહ્મ ઘટાદિની પેઠે સિદ્ધ વસ્તુ છે, તેથી તે વૃત્તિમાં બિબિત ચૈતન્ય તે પ્રમાણે કોઈ પણ પ્રમાણુથી જાણી શકાય એવું છે,
૮. સિમિનત્વે, સચવાતાર્થાવરજ્ઞાન તે શ્રુતિ એનું પ્રતિપાદન શા માટે કરે ? પ્રમ | સ્મૃતિથી ભિન્ન હેઈને અબાધિત સિદ્ધ વસ્તુનું પ્રતિપાદન કરવામાં કાંઈ ફળ પદાર્થ વિષયક જ્ઞાન તે પ્રમા.
નથી, માટે ન જ કરે, એવા પ્રકારની જે એ પ્રમાં બે પ્રકારની છે [૧] છવાશ્રયી | ચિત્તની વૃત્તિ તે પ્રમાણુગત અસંભાવના પ્રમા, અને (ર) ઈશ્વરાશ્રયા પ્રમા.
કહેવાય છે. પ્રજાળમુત્રમાર પ્રમાળ યથાર્થ प्रमाणचैतन्यम्-अन्तःकरणवृत्यवच्छिन्न અનુભવરૂપ પ્રમાનું જે કરણ (સાધન) હોય !
ન્ય પ્રમાતચમ્ | અંતઃકરણની વૃત્તિવડે તે પ્રમાણ કહેવાય છે. જેમ–પ્રત્યક્ષ, અનુ. |
અવછિન જે ચિતન્ય તે પ્રમાણ ચિતન્ય
કહેવાય. મિતિ, ઉપમિતિ, અને શાબ્દ, એ ચાર પ્રકારની પ્રમાઓનું અનુક્રમે કરણરૂપ હેવાથી
પ્રમાdryવાર્થ –પ્રમાણન (૧) પ્રત્યક્ષ,
(૨) અનુમાન, (૩) ઉપમાન, પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, અને શબ્દ, એ
અને (૪) "| શબ્દ, એવા ચાર ભેદ છે. ચાર પ્રમાણુ કહેવાય છે.
' (૧) પ્રત્યક્ષ પ્રમાણ:-(૧) બાહ્યપ્રત્યક્ષ ૨. અવિધવારતાનપજાવવો - | અને (૨) આંતરપ્રત્યક્ષ, એમ બે પ્રકારનું છે. અમારા સંદેહરહિત, અવિપરીત અને ! બાહ્ય પ્રત્યક્ષના (૧) ઘાણજ, (૨) રાસન, (૩) અજ્ઞાત, એવા વિષય સંબંધી બોધરૂપી પ્રમાનું | ચાક્ષુષ, (૪) વાચ, અને (૫) શ્રાવણ, એવા જે કરણ તે પ્રમાણુ કહેવાય છે.
પાંચ ભેદ છે, મનને આંતર પ્રત્યક્ષ કહે છે.
For Private And Personal Use Only