________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(૧૪૮ )
પ્રાપ્ત કરવાના ઉપાયનું અજ્ઞાન હોય તેથી તે, તે પ્રાપ્ત કરવામાં પ્રવૃત્ત ન થતા હોય, એવા પ્રયાય મનુષ્યને ઉપાય બતાવવાના સંબંધમાં પ્રવૃત્તિ કરવાને અનુકૂળ જે વ્યાપાર તે પ્રેરણત્વ.
प्रौढोक्तिः- उत्कर्षस्याहेताषुरकर्षहेतुत्वकल्पनम् । જે ઉત્કર્ષના હેતુ ન હેાય તેમાં ઉત્કર્ષના હેતુની કલ્પના કરવી તે.
फ
फलम् -- प्रकरणप्रतिपाद्यस्य श्रूयमार्ण तज्ज्ञाનાત્તભ્રમિત્રયજ્ઞનું જમ્ । પ્રકરણમાં પ્રતિપાદન કરેલી વસ્તુના જ્ઞાનથી શ્રુતિએ કથન કરેલું જે તેની પ્રાપ્તિરૂપ પ્રયાજન તે ફળ કહેવાય છે.
ર. ( બ્રહ્મજ્ઞાનનાં ) સાધના વર્ડ પ્રાપ્ત થવા યેાગ્ય જે અર્થે તે લ. શારીરક મીમાંસાના ચોથા અધ્યાયમાં તેનું કથન કરેલું છે. )
રૂ. સસાધનજીવવુ લેવમા, મ્ । સાધન સહિત સુખદુ:ખને ઉપભાગ તે કુળ.
૪, સ્વત્તવ્યતા પ્રયાગને વિષયત્વમ્। પોતાની કવ્યતાની હેતુભૂત ઇચ્છાને જે વિષય હાય
તે લ કહેવાય છે.
પ્રૌઢિવાદ્—વવુ યુર્ષણ્યાપનમ્ પાતાની બુદ્ધિના ઉત્કર્ષ જણાવવાને જે વાદ તે.
फलव्याप्तिः - स्वाकारवृत्तिप्रतिबिम्बितચૈતન્યવિષયત્વમ્ । વિષયાકાર વૃત્તિમાં પ્રતિપરિહાર કરવા તે; અથવા પોતાના મતના બિંબિત ચૈતન્યને વિષય હોવાપણું ને કુલઉત્કર્ષ જણાવવા તે પ્રાઢિવાદ વ્યાપ્તિ કહેવાય.
२. प्रतिवायुक्ति स्वीकारत्वे सति स्वमतदोष વિહારત્ન સ્વમતા બંનધત્ત્વ વા। પ્રતિવાદીના થનના સ્વીકાર કરીને પણ પેાતાના મતમાં પ્રતિવાદીએ આપેલા દોષના
फलचैतन्यम्-ज्ञातं घटाद्यवाच्छिन्नचैत ચમ્ । જ્ઞાત એવું જે ધટાદિથી અવચ્છિન્ન ચૈતન્ય તે લચૈતન્ય.
૨. અન્તઃવાળવૃત્યમિન્ય ચૈતન્યમ્ । અંતઃકરણની વૃત્તિ વડે અભિવ્યક્ત ચૈતન્ય. એટલે ઘટાદિ વિષય ચૈતન્યથી અભિન્ન એવું અંતઃકરણની વૃત્તિમાં પ્રતિબિંબિત ચૈતન્ય તે લચંતન્ય.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
३. विषयावच्छिन्न चैतन्यमभिव्यक्तम् । વિષયવડે અવચ્છિન્ન ચૈત્તન્ય અભિવ્યક્ત થયું હોય તે ક્લચૈતન્ય.
Gપ્રમેયઃ—(ગૌતમમતે) લપ્રમેયના એ ભેદ છે: (૧) મુખ્ય અને (૨) ગૌણુ. તેમાં સુખના કે દુ:ખના સાક્ષાત્કારને મુખ્ય કુળ કહે છે; અને અન્ય વસ્તુમાત્રનું નામ ગાદળ છે.
फलव्याप्यत्वम् - वृत्तिप्रतिबिम्बितचिदभि
વ્યચૈતન્યાશ્રયસ્વં વ્યાવ્યત્વમ્ । વૃત્તિમાં પ્રતિબિંબિત ચૈતન્યવડે અભિવ્યક્ત ચૈતન્યના આશ્રય હેાવાપણું તે કલવ્યાપ્યત્વ કહેવાય. હજામિલાસ્થિીત ધમ્—કમ કરવાથી અમને સ્વની પ્રાપ્તિ થશે, એવી રીતે જે ફળની ઇચ્છા તે કલાભિધિ મનમાં રાખીને જે કર્માં કરવામાં આવે તે કલાભિસંધિકૃતક કહેવાય. કમથી ઉત્પન્ન થયેલું પ્રારબ્ધ તે કલાભિસ`ધિકૃત પ્રારબ્ધ.
હેચ્છા——સુખ તથા દુઃખાભાવ (દુઃખના અભાવ) એ બન્નેવું નામ ‘કુળ’ છે. તે ફળને વિષય કરનારી જે ઇચ્છાઅર્થાત્ મને સુખ થાઓ, એવી સુખરૂપ કૃતિિવષયક ચ્છા તથા દુ:ખાભાવ મને હા, એ પ્રકારની દુઃખાભાવરૂપ વિષયક ઇચ્છા એ બન્નેનું નામ લેચ્છા છે.
फलोपकारकाङ्गत्वम् स्वव्यापारातिरिવ્યવધાનરાપ્ત્યિનાને વારત્વમ્ । પોતાના વ્યાપારથી ભિન્ન વ્યવધાન વિના પ્રધાનકને જે ઉપકારકપણું તે. અર્થાત્ ફક્ત પેાતાના વ્યાપારથીજ પ્રધાનકને ઉપકારક થાય ખીજા કાષ્ટના વ્યાપારની અપેક્ષા રાખે નહિ તે ક્ષેપકારકકંગ કહેવાય. જેમ—પ્રયાજ’ નામે અંગયાગ છે, તે અદૃષ્ટરૂપ પોતાના
For Private And Personal Use Only