Book Title: Darshanik Kosh Part 02
Author(s): Chhotalal N Bhatt
Publisher: Gujarat Varnacular Society Ahmedabad

View full book text
Previous | Next

Page 58
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૧૬૯ ) દિશામાં ચાલ્યા જાય છે, એ તેમના ભિન્ન ભિન્ન ગતિમાનપણાને યુતસિદ્ધિ કહે છે. અથવા પૃથ્વી ઉપરથી ઘડા ઉપાડી લેવાથી એમાંથી એકનું ભિન્ન ગતિમાનપણું તે યુતસિંહ. ૨. પરસ્પર સંબંધ વિનાના પદાર્થોની પણ ‘યુતસિદ્ધિ' છે એમ કહેવાય છે. ૩. જૂદા જૂદા આશ્રયમાં આશ્રિતપણું તે પણ યુસિદ્ધિ છે, યોગક્ષેમઃ-અપ્રાપ્ત અર્થની પ્રાપ્તિનું નામ યાગ છે, અને પ્રાપ્ત અર્થનું જે રક્ષણ કરવું તે ક્ષેત્ર કહેવાય છે. અર્થાત્ ન મળેલી વસ્તુ મેળવવી તથા તેનું રક્ષણ કરવું તે ચેાગક્ષેમ કહેવાય. યોગ યમેહાળલન્નિવાળું:-ચાયામનનિતા ધર્મનિરોશ । યેાગાભ્યાસવડે જન્ય જે ધવિશેષ છે તે ધમને ચેાગજ ધર્મલક્ષણ શિક કહે છે. યાગી પુરૂષોને પૂર્વ નષ્ટ થયેલા તથા હવે પછી થનારા તથા હુમાં વમાન, એવા સર્વ પદાર્થોનું, તથા અતિ દૂર દેશવૃત્તિ પદાર્થાનું, તથા પરમાણુ, આકાશાદિક અતીંદ્રિય પદાર્થોનું, પ્રત્યક્ષ જ્ઞાન થાય છે. એ વાત શ્રુતિ, સ્મૃતિ અને પુરાણાદિકામાં પ્રસિદ્ધ યોત્વમ્——અવામહ્ત્વમ્ । નહિ પ્રાપ્ત થયેલી વસ્તુનું પ્રાપ્ત થવાપણું. ૨. ચનાવિવિતવ્રુત્તિનિરાવત્ત્વમ્ । કામાદ્ધિ રૂપ ચિત્તની વૃત્તિએને રાકવાપણું. તે યાગ. Acharya Shri Kailassagarsuri Gyanmandir योगरूढत्वम् - शास्त्रकल्पितावयवानुसन्धानવ્યક્તનુચરાજ્યર્થને ધત્ત્વમ્ । શાસ્ત્ર કલ્પેલા અવયવાના અનુસંધાનપૂર્વક સમુદાય શક્તિથી થતા અર્થના ોધ કરનાર પદપણું. અર્થાત્ શબ્દના બે અવયવાના અર્થને એકત્ર કરી ઉપજાવેàા નવીન શબ્દા. જેમ,--સાજ= સર:+જ=સરાવરમાં ઉપજેલું કમળ. (નીચેના શબ્દ જુએ.) યોતિરાપ્તિ-ચર્યવ્રુત્તિષ્ઠ:। યાગ શક્તિના અર્થમાં વર્તનારી જે રૂઢિશક્તિ છે. તેનું નામ યાગરૂિઢ છે. જેમ, 'ન' પદમાં યેાગઢ શક્તિ છે. પં કાદવ) થી જેતી ઉત્પત્તિ થાય છે તે ‘પંકજ' કહેવાય છે. અને પકથી કમળની ઉત્પત્તિ થાય છે માટે કમળ પણ પંકજ કહેવાય છે. એ રીતે ‘પંકજ' પદના પ્રકૃતિ પ્રત્યયરૂપ અવયામાં પકથી ઉત્પત્તિના કર્તારૂપે કમળતા મેધ કરવાની યોગશક્તિ રહી છે; અને કમળની પેઠે પાયણાં વગેરેની પણ પાકથી ઉત્પત્તિ થાય છે, માટે પ ંકજ શબ્દવડે પાયાં વગેરેના પણ ખાધ થવા જોઇએ, પણ તે થતો નથી. માટે 'પંકજ' પદના અવયવ સમુદાય વિષે કમલત્વ રૂપવડે કમળના મેધ કરવાની રૂઢિશક્તિ પણ રહે છે. આ રીતે તે યાગા (કમળ) માં વર્તનારી રૂઢિક્તિ તે યાગઢશક્તિ કહેવાય છે. અને એ યેાગરૂઢિ શક્તિવર્ડ અર્થનું પ્રતિપાદક જે પદ છે તે ચેાગરૂઢ પદ કહેવાય છે. હેમાચાય—બૌદ્ધના બીજો શિષ્ય. એ ક્ષણિક વિજ્ઞાનવાદી છે. તેમના મૃત એવા છે કે, વિજ્ઞાન આત્મા છે. તે વિજ્ઞાન સ્વતઃ પ્રકાશરૂપ હોવાથી ચેતન છે તથા તે ભાવરૂપ હોવાથી ક્ષણિક છે. ( ' જે જે ભાવરૂપ હાય તે તે ક્ષણિક હાય; વીજળીની પેઠે ' એવું તેમનું મત છે. ) ૬. સ્વપાિિતહેતુëઃ । પોતાના આત્મ સ્વરૂપમાં સ્થિતિ કરવાના હેતુ તે યાગ. ૪. દૈવાસુરવૃત્તીનાં નિધત્વમ્। દૈવીવૃત્તિઓ અને આસુરી વૃત્તિને રાકવાપણુ` તે ચાગ. ५. शकर्मादिपरिपन्थित्वे सति चित्तवृत्ति નિયમ્ કલેશ, કર્મ, વગેરે વિરાધી છતાં પશુ પ્રમાણ, વિષય, વિકલ્પ, નિદ્રા, સ્મૃતિ યોગવૃત્તિ:---શક્ત્તિ:—કાવચવાિ વગેરે ચિત્તની વૃત્તિને “ કાવવાપણુંતેયેાગ. | Wઃ । પદના ઘટક જે પ્રકૃતિ પ્રત્યયરૂપ *, * For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134