Book Title: Darshanik Kosh Part 02
Author(s): Chhotalal N Bhatt
Publisher: Gujarat Varnacular Society Ahmedabad

View full book text
Previous | Next

Page 79
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦ ) સમવેત હોય છે, તે પદાર્થ વિશેષ કહેવાય છે, અને તેથી તે બહુ વ્યાપક છે; પણ દ્રવિડ છે. જેમ-પૃથ્વી, જળ, તેજ, વાયુ, એ ચાર | બ્રાહ્મણ માત્રમાંજ વ્યાપેલું “ દ્રાવિડત્વ' એ ભૂતનાં જેટલાં પરમાણુ છે, તે બધાં પરમા- | વિશેષ છે, કેમકે સર્વ બ્રાહ્મણ માત્રની અપેક્ષા શુઓમાં તે વિશેષ રહે છે; એટલે એક એક | એ તે અલ્પવ્યાપક છે. પરમાણુમાં એક એક વિશેષ સમવાય સંબંધ વિરોષમુળરૂપ, રસ, ગંધ, સ્પર્શ, વડે રહે છે. તથા આકાશ, કાલ, દિશા, એ સ્નેહ, સાંસિદ્ધિક દ્રવત્વ, શબ્દ, બુદ્ધિ, સુખ, ત્રણમાં પણ એક એક વિશેષ સમવાય સંબંધ દુઃખ, ઇચ્છા, ઠેષ, પ્રયત્ન, ધર્મ, અધર્મ, વડે રહે છે. વળી જેટલા આત્મા છે, તથા ભાવના, એ સોળ ગુણ વિશેષ ગુણ કહેવાય જેટલાં મન છે, તેમાં પણ એક એક આત્મામાં છે. સ્થિતિસ્થાપક ગુણ માત્ર પૃથ્વીમાં જ તથા એક એક મનમાં એક એક વિશેષ | રહે છે એમ જે માને છે, તેમને માટે એ સમવાય સંબંધ વડે રહે છે; માટે વિશેષને | | ગુણ પણ વિશેષ ગુણ ગણાય છે; પણ જેઓ એક વ્યક્તિમાત્રમાં સમાવેત કહ્યો છે, તથા | પૃથ્વી, જળ, તેજ, વાયુ, ચારેમાં સ્થિતિસ્થાતેમાં કોઈ પણ જાતિરૂપ સામાન્ય રહેતો નથી. | પકત્વ માને છે, તેમને મતે એ સામાન્ય ગુણ છે. विशेषणतावच्छेदकधमप्रकारकज्ञानम्- ૨. વચગ્રંચત્તિાવાર્થવિમાનધિમાન | આ વિશિષ્ટ વૈશિષ્ટચાવગાહિ જ્ઞાનનું કારણ વિરોષઃ જન્ય પદાર્થમાં રહેનારા પદાર્થમાં ! છે જેમ-બે ઘડા” એવા વિશિષ્ટવૈશિષ્ટવાનહિ રહેનારો એવો જે પદાર્થ વિભાજક | વગાહિ જ્ઞાનમાં “બે ઘડા” વિશેષ્ય છે, અને ઉપાધિ છે, તે ઉપાધિવાળા પદાર્થ વિશેષ દિવ સંખ્યા વિશેષણ છે. એટલે ઘટનિષ્ઠ કહેવાય છે. એટલે-વિશેષ જન્ય દ્રવ્યમાં રહેતા વિશેષ્યતા નિરૂપિત (ધડામાં રહેલી વિશેષતા નથી, પણ પરમાણુ અને આકાશાદિ નિત્ય | વડે સમજાતી) જે દિવનિષ્ટ વિશેષતા દ્વિત્વ દ્રવ્યોમાંજ રહે છે. એવા વિશેષોમાં રહેનાર | સંખ્યામાં રહેલી વિશેષણતા છે, તે વિશેષતા જે વિશેષત્વ ધર્મ છે, તે જન્યવૃત્તિ અવૃત્તિ દ્વિવ ધર્મ વડે અવચ્છિન્ન છે, માટે તે ધિત્વપણ છે. એટલે પૃથ્વી આદિક જન્ય દ્રવ્યોમાં! – ધર્મ, ધર્મપ્રકારક દિવ વિશેષ્યક (એટલે રહેનારા ગુણ કર્માદિકમાં અવૃત્તિ છે (એટલે ! દ્વિવત્વ ધર્મ જેમાં રહેલે છે એવા મિત્વ રહેતું નથી.) વળી એ વિશેષત્વ ધર્મ પદાર્થ | વિશિષ્યવાળું) એવું જે “આ દિવ” એવું વિભાજક ઉપાધિરૂપ પણ છે, માટે વિશેષ | વિશિષ્ટ જ્ઞાન છે તે, વિશેષણુતાવરછેદક ધર્મ ઉક્ત લક્ષણ સંભવે છે. પ્રકારક વિશિષ્ટ જ્ઞાન કહેવાય છે, અને તે પૂર્વોક્ત વિશિષ્ટવૈશિષ્ટયાવગાહિજ્ઞાનનું કારણ રૂ. સ્વરે ચાવ વિશેષઃ | જે પદાર્થ થાય છે. પોતાને તથા પોતાના આશયને પોતાના વિશેષUત્તાત્તિw:-જ્યાં ચક્ષુ આસ્વરૂપથીજ વ્યાવર્તક હોય છે, તે પદાર્થ દિક ઇદ્રિય વડે ભૂતલ આદિમાં ઘટાદિક વિશેષ કહેવાય છે. એટલે–એ વિશેષ જે પર- પદાર્થોના અભાવનું પ્રત્યક્ષ થાય છે, ત્યાં માણુ આદિક નિત્ય દ્રવ્યમાં સમવાય સંબંધથી | અભાવના પ્રત્યક્ષમાં ચક્ષુ આદિક ઈદ્રિયોનો રહે છે, તે પરમાણુ આદિક નિત્ય દ્રવ્યને ! તે અભાવ સાથે વિશેષતા સન્નિક કારણ બીજા પરમાણુ આદિક નિત્ય કથી પિતાના | થાય છે. અભાવનું પ્રત્યક્ષ ચક્ષુ આદિક સર્વ સ્વરૂપ વડેજ ભિન્ન કરી બતાવે છે. ઈદિ વડે થાય છે, માટે જે ઈદ્રિય વડે ૪. અલ્પચાપરવં વિશેષ: શેડુ વ્યાપ- જે જે અધિકરણમાં જે જે પદાર્થના અભાકત્વ હોય તે વિશેષ. જેમ, બ્રાહ્મણત્વ જાતિ | વનું પ્રત્યક્ષ થાય છે, તે સ્પષ્ટ કરીને બતાસામાન્ય હોવાથી તે બ્રાહ્મણ માત્રમાં વ્યાપક ! વીએ છીએ – For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134