________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૧૯૬ )
પર.
वैराग्यसाधनम् - ~~~આ લાક્ર તથા લેાકના વિષ્યામાં સાતિશય ( એટલે પેાતાને પ્રાપ્ત થયેલા વિષયેા કરતાં પણ ઉત્તમ વિષયાવાળા ખીજા છે એમ જાણવાથી જે અપૂર્ણતા રહેવી તે ), અનિત્યતા, આદિક દોષો જોવારૂપ જે દ્વેષદષ્ટ છે, તે વૈરાગ્યનું સાધન છે. વૈશિષ્યમૂ——સંબંધ, જેમ, ૮ મૃતહ ઘવિશિષ્ટમ્ ’–‘ ભૂતળ ઘટના સંબંધવાળુ છે.' એમાં, ધડા વડે વિશિષ્ટ એટલે વિશેષવાળું ભૂતળ કહ્યું છે. માટે એ વિશિષ્ટપણાના સબંધ ભૂતળ સાથે છે, એ ભૂતળમાં વિશષ્ય છે.
વ્યક્તિ:—કોઈપણ એક પદા. व्ययभेदः ( जातिबाधकः ) - स्वाश्रयनिष्ठસ્વાશ્રયતિયેાશિમેવાસાવા વ્યયમેવઃ ) આકાશ, કાળ અને દિશા, એ ત્રણ દ્રવ્યોમાં યથાક્રમે રહેનારા જે આકાશતત્વ, કાલવ, અને દિવ્, એવા ધમ છે, એ ત્રણ ધર્માં જાતિ કહેવાતા નથી, કેમકે વ્યસ્ત્યભેદ નામે દોષ તે જાતિના બાધક છે. આકાશાદિ ત્રણે દ્રવ્યેા નાના હાતાં નથી, પણ એક એક વ્યક્તિરૂપ હોય છે; માટે આકાશમાં આકાશને ભેદ રહેતે! નથી. એજ પ્રમાણે કાળમાં કાળના અને દિશામાં દિશાને વેરોનિજરાણમ્—-બળાત્રીમાં વિરોધ-ભેદ રહેતા નથી. જે આકાશાદિ નાના હેત,
વવાર્થમધિ ચટ્ટતા પ્રથઃ । કણાદ મુનિએ ‘વિશેષ' - નામના પદાર્થને ઉદ્દેશીને રચેલું શાસ્ત્ર.
તે એક આકાશમાં બીજા આકાશને, એક કાળમાં ખીજા કાળનેા, અને એક દિશામાં બીજી દિશાના ભેદ રહેત; પણ તે નાના નથી, માટે તે આકાશાદિમાં સ્વઆશ્રયનિષ્ઠ ( એટલે ભેદાભાવના આશ્રય જે આકાશાદિ તેમાં રહેલા ) સ્વઆશ્રયપ્રતિયેાગિક ( એટલે સ્વાશ્રયરૂપ આકાશાદિના પ્રતિયેાગી હૈાય એવા ) ભેદના અભાવ રહેલા છે. અર્થાત્ આકાશ પોતે પોતાનું પ્રતિયોગી હાઇ શકતું નથી, માટે આકાશાદિ એકજ વ્યક્તિ આકાશાદિમાં વ્યત્યભેદ રહેલે છે. એવા વ્યક્ર્મભેદ જ્યાં જ્યાં હોય ત્યાં જાતિ હોઈ શકે નહિ. તાપ કે નાના ધર્મીઓ વિષે એક એક ધર્મપ્રચારક જાતિપણાની સાધક છે. મતલબ કે એકજ જે અનુગત બુદ્ધિ છે, તે અનુગત બુદ્ધિજ વ્યક્તિમાં જાતિ સામાન્ય હોઇ શકે નહિ.
વૈશ્યતેવઃ—પંચમહાયજ્ઞરૂપ એક પ્રકારનું સ્મા નિત્યક ગૃહીના ઘરમાં ખાંડણીયા, બંટી, ચૂલા, પાણિયા, અને સાવરણી, એ પાંચ હિંસા થવાનાં સ્થળ છે; એ હિંસારૂપ પાપનું નિવારણ કરવા માટે જે કમ કરવાનું કહ્યું છે તે વૈશ્વદેવ.
વૈશ્વનેવાલઃ-મિપિતૃ ધારિમ્યાન मन्त्रविशेषेणदीयमाना बलिः । ( વૈશ્વદેવમાં ) અગ્નિ ( દેવ ), પિતૃ, ( મનુષ્ય ), ગાય, કૂતરૂં, કાગડા, ( અને કટપતંગાદિ ), એ સર્વને અમુક મદ્રેચારપૂર્વક જે બિલ આપવામાં આવે છે તે.
વૈધ્યાનઃ—સમષ્ટિ સ્થૂલ શરીર વડે ઉપહિત ચૈતન્ય. એને ‘વિરાટ્' પણ કહે છે. અથવા--સમષ્ટિ સ્થૂલ શરીર, સૂક્ષ્મશરીર, તથા તે બન્નેનું કારણ માયા, એ ત્રણ વડે ઉપહિત
व्यञ्जकत्वम् - स्वविषयेऽस्ति
प्रकाशते
ચૈતન્ય તે વૈશ્વાનર. (વિરાટ્ શબ્દ જુએ. ) | ાયિ યારતિયનમાત્રાનેતૃત્વમ્ । વ્યંગ૨. અગ્નિ. વિષયમાં ‘તે છે, ‘તે જાય છે' ઇત્યાદિ વ્યવહારનું પ્રતિબંધક માત્ર જે હોય તેને દૂર કરનાર હોવાપણું તે ય્જકત્વ,
વૈચિત્રસુલમ્ શબ્દ, સ્પર્શી, વગેરે વિયેાના સાક્ષાત્કારવડે જન્ય જે સુખ છે, તે સુખ વૈયિક કહેવાય છે,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
|
વૈળવઃ-લૈલાનયાથાામે વીલાયુઃ । વૈખા નસ વગેરે આગમમાં કહેલી દીક્ષાવાળા તે વૈષ્ણવ. (નિસિંધુ),
યજ્ઞનાવૃત્તિ:—વાચ્ય, લક્ષ્ય, અને તાપ` એ ત્રણ અર્થથી ભિન્ન કોઈ ચમત્કારી અનું ભાન શબ્દનો જે વૃત્તિથી થાય તેને વ્યંજનાવૃત્તિ કહે છે. જેમ. તીરે ઘાષ: '
For Private And Personal Use Only