________________
Shri Mahavir Jain Aradhana Kendra
કાય એવા સમિષ્ટ સ્થૂલ શરીરવાળા એને વૈશ્વાનર પણ કહે છે.
www.kobatirth.org
२. समष्टिस्थूलसूक्ष्मकारणशरीरोपहितं चैतन्यं વિરાટ્ । સમષ્ટિ સ્કૂલ, સુક્ષ્મ અને કારણુ શરીરની ઉપાધિવાળું ચૈતન્ય તે વિરાટ્ કે વૈશ્વાનર.
( ૧૮૮ )
વિરાર્ં. | પણ કહે છે. જેમ−ટ અને કલશ, એ બન્ને ૫૬ એકજ અનાં વાચક છે. તેમાં જે પુરૂષને કલશ' પદની શક્તિનું તા જ્ઞાન છે, પણ ‘ ઘટ' પદની શક્તિનું જ્ઞાન નથી, તે પુરૂષની પ્રતિ આ ઘટ છે એમ પ્રથમ કહીને પછી ‘આ કલશ છે' એમ કહે છે, ત્યારે શ્રોતા પુરૂષને સમજાય છે કે ઘટ પદને વાચ્ય અર્થ ‘કલશ’જ છે. એવી રીતે ઘટ પદના સમાન અવાળા કલશ પદ્મવડે જે ધટ અનું કથન છે તેનું નામ વિવરણ છે.
એક
विरुद्धत्वम् एकाधिकरण वृत्तित्वम् ।
અધિકરણમાં પદાર્થોનું ન રહેવાપણું તે વિરૂદ્ધત્વ.
विरुद्ध हेत्वाभासः - साध्याभावव्याप्तो हेतु. વિઘ્નઃ। જે હેતુ પોતાના સાધ્ય વ્યાપ્તિવાળા ન હાય, પણ પેાતાના સાધ્યના અભાવની વ્યાપ્તિવાળા હોય તે હેતુ વિરૂદ્ધ કહેવાય છે. જેમ, “ શબ્દઃ નિત્ય: તવાત્'— શબ્દ નિત્ય હોવાને યેાગ્ય છે, કાવરૂપ કૃતકત્વ વાળા હોવાથી. ' આ અનુમાનમાં કૃતકત્વરુપ હેતુ નિત્યત્વરૂપ સાધ્યના અભાવવાળા ઘટાક્રિકામાં વર્તનારા–રહેનારા હોવાથી તે નિત્યત્વરુપ સાધ્યની વ્યાપ્તિવાળેા નથી; પણ “જ્યાં જ્યાં કૃતકત્વ હોય છે, ત્યાં ત્યાં અનિત્યત્વ હાય છે. ” એવી રીતે એ કૃતકત્વ હેતુ નિત્ય ત્વરૂપ સાધ્યના અભાવરૂપ અનિત્યત્વની વ્યાવિાળે છે, માટે એ કૃતકત્વ હેતુ વિરૂદ્ધ કહેવાય છે. આ વિરુદ્ધ હેતુનું જ્ઞાન સાક્ષાત અનુમિતિનું જ પ્રતિબંધક છે.
विरोधः- एकावच्छेदेनैकाधिकरणकत्वाभावः । એકજ અધિકારમાં એકે કાળે એક દેશમાં રહેવાણાના અભાવ તે વિરોધ,
જે
૨. સદાનવથાનયારજ્યેરો સમાવેશઃ । એ પદાર્થો એકઠા ન રહી શકે તેમને એક દેશમાં સમાવેશ તે વિરાધ,
વિસ્રાપનમૂ—બાધ. ( ‘અપવાદ’શબ્દ
જુઓ. )
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિવરમગાથાનમન્યવ્યાાનમ્ । વ્યા ખ્યાનરૂપ ( ટીકા રૂપ ) ગ્રંથનું વ્યાખ્યાન.
विवर्त्तः - उपादानविषमसत्ताको ऽन्यथाभावः ।
(
ત્રિવિધ સત્તાપક્ષે) ઉપાદાન કારણની સત્તાથી જાદી સત્તાવાળા જે અન્યથાભાવ ( જૂદી વસ્તુરૂપે દેખાવાપણું) તે વિવત. જેમ-દોરડીમાં સાપ દેખાય છે, ત્યાં દારડીની વ્યાવહારિકી સત્તા છે, અને તેમાં સાપ દેખાય છે તે પ્રાતિભાસિક સત્તાવાળા છે; અને દોરડીજ ભિન્ન રૂપે ભાસે છે, માટે તે ત્રિવત્ કહેવાય છે.
२. पूर्वावस्था परित्यागेनावस्थान्तरापत्तिर्विवर्तः । પૂર્વની અયાના ત્યાગ કર્યા સિવાય ખીજી અવસ્થા પ્રાપ્ત થવી તે વિવ. જેમ-અલકારની પૂર્વાવસ્થા સુત્રણું છે; તે સુવણુતા ત્યાગ કર્યાં સિવાય તેમાં અલંકારત્વરૂપ અવસ્થાની પ્રાપ્તિ થઈ છે, માટે એ વિવત છે.
४. उपादानत्वाभिमतवस्तुनः सकाशाद्रस्तुता
મેવામાં યુનિવસ્ત્રે સતિ ાર્યમ્ । ઉપાદાન પણે માનેલી વસ્તુથી જે ભિન્ન છે કે અભિન્ન છે એમ નિરૂપણું થઈ શકતું ન હોવા છતાં જે કારૂપ હોય તે. જેમ સત્તારૂપ જ્ઞાનથી વૃત્તિરૂપ જ્ઞાનભિન્ન છે કે અભિન્ન તે કહી શકાતું નથી, એમ છતાં તે કાય રૂપ છે માટે
२. तत्समानार्थक पदान्तरेण तदर्थकथनम् । તેના સમાન અવાળા ખીજા પદથી તેને
અથ કહેવા તે વિવરણ, વિવરણને ‘વિદ્યુતિ’વિવત છે; અથવા જેમ નદી જળથી ભિન્ન
३. उपादानविलक्षणत्वे सति अन्यथाभावः । ઉપાદાનથી વિલક્ષણુપણું હાઇને બીજી વસ્તુ રૂપે થવાપણું તે વિવ. ( આ લક્ષણ એક સત્તાવાદને માનીને કહેલું છે. ) જેમ. બ્રહ્મમાં
જગત.
For Private And Personal Use Only