________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૧૬ )
હું ગારા છું, હું સ્થૂલ છું, હું બ્રાહ્મણુ છું, એ પ્રકારનું આત્મવજ્ઞાન પણ મિથ્યાજ્ઞાન હોવાથી વિષય કહેવાય છે. એ વિષયને ભ્રમ, ભ્રાંતિ અને અપ્રમા પણ કહે છે.
૨. વધ્યામાનું જ્ઞાનવિપર્યયઃ । જે જ્ઞાનના ખાધ થઇ શકતા હોય તે જ્ઞાન પિય કહેવાય છે.
રૂ. અશ્મિતભ્રત્યયઃ । જે વસ્તુ જ્યાં નથી, ત્યાં તે વસ્તુનું જ્ઞાન પણ વિપય.
વિપર્યયજાળાન—વિષયમાં ( ૧ ) સામાન્ય રૂપથી ધર્મોનું જ્ઞાન, (૨) વિશેષ રૂપથી અદન, ( ૩ ) એક કાઢિનું સ્મરણુ, તથા સાદાદિ દોષઃ આ ચાર કારણ હોય છે. જેમ, છીંપમાં ‘આ રૂપું છે' એવા વિષે ય જ્ઞાનમાં (૧) શુક્તિ ( છીપ) રૂપી ધર્મીનું ‘દંતા’ રૂપથી સામાન્ય જ્ઞાન એ કારણ છે; તથા (૨) શુક્તિત્વ, નીલપૃષ્ઠત્વ, ત્રિકાત્વ, આદિ વિશેષ રૂપનું અદન પણ કારણ છે; તથા (૩) રજતત્વરૂપ એક કાર્ટિનું સ્મરણ પણ કારણ છે; તેમ (૪) છીંપમાં રહેલું જે રૂપાનું સાદસ્ય, તે સાદૃશ્ય પણ કારણુ છે. સાદસ્યાદિ દોષમાં દૂરત્વ, પિત્ત, કાચ, કમળા, વગેરે અનેકના સમાવેશ થાય છે.
વિર્યચતુરાભ્રંદ:આત્મા વસ્તુતઃ કત્ત્ત ભેાક્તા નથી, એમ છતાં આત્માજ કોંભાતા છે, એવું જે અભિમાન, તેને વિપર્યય દુરાગ્રહ કહે છે.
વિવાદઃ-કર્મ ફળ ધર્માંધ રૂપકથી જન્ય જે સુખ દુ:ખાદિક કુળ તે વિપાક. વિર્ષ:—સંયુક્ત સંયોગનું ખાતુલ્ય; અર્થાત્ દૂરપણું.
विप्रतिपत्तिः - विरुद्धार्थवाक्यद्वयजन्यप्रतीતિકૂચમ્ । વિરૂદ્ધ અવાળાં એ વાક્યાથી ઉપલી એ પ્રકારની પ્રતીતિ તે વિપ્રતિપત્તિ કે સંશય કહેવાય છે.
૨. સાચનનવાચં વિપ્રતિવૃત્તિ:-સશય જનક વાકયને વિપ્રતિપત્તિ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
३. परस्पर विरुद्ध कार्यप्रतिपादकवादिवचनम् । પરસ્પર વિરુદ્ધ અર્થાને પ્રતિપાદન કરનારૂં વાદીનું વચન તે વિપતિપત્તિ.
વિતિશેષઃ——એ તુલ્ય બળના વિરોધ. विप्रलिप्सा - अन्यथा प्रतीतस्यार्थस्यान्यथाપ્રતિવિાચવા ( ધાચિતુમિધ્ન વા) જે પદાર્થ જેવા જાતા હોય તેને તેથી જૂદીજ રીતે પ્રતિપાદન કરવાની કે સમજાવવાની ઇચ્છા તે વિપ્રલિપ્સા; રંગાઈ; પ્રતારણા.
विभाग :- संयोगनाशकत्वे सति संयोगजन्यः | જે ગુણુ સંચાગને નાશક હાય છે તથા સાગ વડે જન્ય હાય છે તેને વિભાગ કહે છે,
२. विभक्त व्यवहाराविषयवृत्तिगुणत्वव्याप्यજ્ઞાતિમાનું વિમાન । આ દ્રવ્ય આ દ્રશ્યથી વિભક્ત છે એવા જે પ્રત્યક્ષ જ્ઞાનરૂપ વ્યવ હાર છે, તે વ્યવહારના જે વિષય, તે વિભાગ ગુણ છે. તે વિભાગમાં વર્તનારી ગુરુત્વ જાતિની વિભાગત્વ જાતિ છે; એ વિભાગત્વ જાતિ અધા વિભાગોમાં રહે છે, માટે વિભાગનું એ લક્ષણ સભવે છે.
રૂ. વ્યાસવૃત્તિમાત્રવૃત્તિ-સંયા વૃત્તિ-ળત્વસાક્ષાદ્રાવ્ય જ્ઞાતિમાનું વિમાઃ । વ્યાસજ્ય વૃત્તિ ( અનેક દ્રવ્યામાં વનારા ધમ માત્રમાં રહેનારી ) અને સયાગમાં ન રહેનારી ગુણત્વ જાતિની સાક્ષાત્ વ્યાપ્યું જે વિભાગત્વ જાતિ, તે જાતિવાળા ગુણ તે વિભાગ,
४. जन्यद्रव्यवृत्तित्वे सति स्वसमानाधिकरणाમાવતિયે સિંથેમિન્નથુળે વિમઃ । જે ગુણ્ જન્મ દ્રવ્યમાં રહેતા હાય તથા પેાતાના સમાન અધિકરણના અભાવને પ્રતિયેાગી હાય, તથા સયાગ ગુણથી ભિન્ન હોય તે વિભાગ કહેવાય છે.
યુ. પરવરામંળવ્યાવ્યધર્મજ્યનમ્ । પરસ્પર, ભેગા થઇ ન જાયગુંચવાઈ ન જાય એવી રીતે વ્યાપ્ય પદાર્થ ના ધર્મનું કથન તે વિભાગ.
६. सामान्यधर्मव्याप्यधर्मान्तरकथनम् । સામાન્ય ધર્મ અને ન્યાય ધમ એ એમાંથી એકના ધર્મનું કથન તે વિભાગ.
For Private And Personal Use Only