________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
-
( ૧૬૭ )
ચતુર્વેક્:— ચતુર્વદુલ વેવ્ઃ । જેમાં યજુથ્ મંત્ર ઘણા હોય એવાવે તે યજુર્વેદ અથવા જેમાં યજુરૂપ અવયવ હાય, અથવા જેમાં યજીષ્ના વિનિયેાગ હોય, અથવા જેમાં ચક્ દ્રવ્ય હાય તે યજુર્વેદ. (ન્યાયસુધા. )
ચા:-રેવતોદ્દેશન વિન્ત્યાઃ। દેવતાને ઉદ્દેશીને જેમાં દૂત દ્રશ્યને અર્પણ કરવાનું
હાય તે યજ્ઞ.
૨. ચૂપસમ્પત્તિને વૃત્તિ શાસ્ત્રવિત્તિર્મવિશેષઃ । ગ્રૂપના સંબધથી રહિત હાઇને ( એટલે ચૂપ નામે પશુ બાંધવાને યજ્ઞસ્તંભ જેમાં ન હોય એમ છતાં ) શાસ્ત્રમાં વિધાન કરેલું એક પ્રકારનું કર્મ તે યજ્ઞ. એ ખે પ્રકારના છેઃ (૧) શ્રૌત અને (ર) સ્મા અગ્નિહોત્રાદિક તે ચૈતયજ્ઞ છે અને પ’યજ્ઞાદિ
તે માયજ્ઞ છે.
यतमानवैराग्यम् - अस्मिन् संसारे इदं સારમિમલારમિતિ સારાસારનવેનો ચત્તમાની યમ્ । આ સંસારમાં આ વસ્તુ સાર છે અને આ વસ્તુ અસાર છે, એવા સારાસાર વિવેક
તે યતમાન વૈરાગ્ય કહેવાય છે.
यतिचान्द्रायणम् - एकमासं प्रत्यहं मध्याનખટાઇન્ડિશનમ્ । એક માસ સુધી દરરાજ મધ્યાહ્ન સમયે આઠ આઠ ગ્રાસ ખાવા તે યતિચાંદ્રાયણ કહેવાય.
યથાર્થજ્ઞાનમ્—બહુષ્ટસામગ્રીગર્ચ જ્ઞાનમ્ દોષરહિત સામગ્રીથી ઉપજેલુ નાન તે યથા જ્ઞાન.
यथार्थनिश्चयः -- अविसंवादिज्ञानम् । કુળને વિષે પવસાનવાળું જે ( અવિધિ ) જ્ઞાન તે યથાનિશ્ચય કહેવાય છે.
યથાર્થ સ્મૃતિ:--‘તત્ત્વમસિ’આદિક મહાવાક્યથી જન્ય જે ‘અવાશ્મિ' એવા અનુ ભવથી જન્ય સૌંસ્કારથી ઉત્પન્ન થયેલી જે પ્રત્યક્ અભિન્ન બ્રહ્મની સ્મૃતિ તે યથાય આત્મસ્મૃતિ કહેવાય.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
""
यथार्थानात्मस्मृतिः- “ વ્યાવહારિક પ્રપંચ મિથ્યા છે, દૃશ્ય છે માટે, છીપમાં રૂપાના દેખાવની પેઠે. આ અનુમાનથી ઉપજેલે જે પ્રપંચના મથ્યાપણાની સ્મૃતિ સ્મૃતિ તે યથાર્થ અનાત્મસ્મૃતિ કહેવાય છે.
यथार्थानुभवः -- तद्वति तत्प्रकार कानुभवो ચાĪનુમવઃ । તે ધર્મવાળા પદાર્થ વિષે તે ધર્મના વિષય કરનારા જે અનુભવ, તેને યથાર્થાનુભવ કહે છે. અર્થાત્ તે ધર્માવાળા પદાર્થ છે વિશેષ્ય જેમાં તથા તેજ ધમ છે પ્રકાર ( વિષય ) જેમાં, એવા જે અનુભવ, તે અનુભવ યથાર્થાંનુભવ કહેવાય કહેવાય છે. જેમ−' આ લટ' ઇત્યાદિ અનુભવ છે, તેમાં— • આ બટ ’ એવા અનુભવમાં-ઘટત્વ ધમ વાળા ધટ વિશેષ્ય છે, અને તે ધટત્વ ધર્મ પ્રકાર છે, માટે ઘટત્વ ધર્મવાળા ઘટમાં તે ઘટત્વ ધર્મ, ‘ પ્રકારક ’ હોવાથી ‘ આ ઘટ ' એવા અનુભવ તે યથાર્થાનુભવ કહેવાય છે. તેમજ રજતમાં (એટલે રૂપામાં ) · આ રજત છે વિષે તે રજતત્વ ધર્મ, ‘પ્રકારક' હાવાથી તે એવા અનુભવ પણ રજવ ધર્મવાળા રજત
.
યથાર્યાનુભવ કહેવાય છે. એ યથાર્થાનુભવને શાસ્ત્રમાં ‘ પ્રમા' એવા નામથી પણ કહેવામાં આવે છે.
૨. ∞વપ્રવ્રુત્તિનનનયયમ્ । જે સફળ પ્રવૃત્તિ ઉત્પન્ન કરવા યેાગ્ય હોય તે યથા।ૌનુભવ.
યથાર્થોનુમવત્રતાઃ-યથા
અનુભવ (૧) પ્રત્યક્ષ, (૨) અનુમિતિ, (૩) ઉપમિતિ, અને (૪) શાબ્દ, એવા ભેદથી ચાર પ્રકારના છે. એ ચાર પ્રકારના અનુભવ પ્રમાણુવડૅ જન્ય હાય છે.
યથાર્થાનુસ્મૃતિઃ—અબાધિત અને વિષય કરનારી ( એટલે અબાધિત અથ વિષે ) જે પ્રમા, તે યથાય અનુભૂતિ.
यथेष्टाचरणम् - शास्त्रमर्यादोल्लङ्घत्वे स. સ્વૈચ્છયા નિષિદ્ધવિષયમેતૃત્વમ્ । શાસ્ત્ર માઁ
For Private And Personal Use Only