Book Title: Darshanik Kosh Part 02
Author(s): Chhotalal N Bhatt
Publisher: Gujarat Varnacular Society Ahmedabad

View full book text
Previous | Next

Page 63
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૪) ક્ષકશન-વ્યાર્થિવદ્યા વા રૂ. વિરાજીવ રક્ષણ શબ્દની લક્ષ્મ અર્થથી ભિન્ન અર્થની વ્યાવૃત્તિ અથવા પોતાની શક્તિને જ્ઞાપ્ય અર્થની સાથે સંબંધ વ્યવહાર એ લક્ષણનું પ્રયજન છે. તે લક્ષણા. રક્ષારાચવ રક્ષા જે પદની રક્ષા –“ ગંગ ઉપર ગૌશાળા લક્ષણાવૃત્તિથી જે અર્થને બોધ થાય છે, તે છે.” એ વાકય સાંભળીને શ્રોતા પુરૂષ ગંગા પદના શકય અર્થને જે તે અર્થ સાથે | પદની ગંગાના તીરમાં કેમ લક્ષણ કરે છે, સંબંધ છે, તેને લક્ષણો કહે છે. જેમ-“ગંગામાં એવી શંકા થાય છે તેનું જે સમાધાન છે ગશાળા છે.” આ વચનમાં ગંગા પદની તેને લક્ષણનું બીજ (કારણ) કહે છે. તેમાં લક્ષણવૃત્તિથી શ્રોતાને તીર ( કાંઠ) અર્થને પ્રાચીન નિયાયિક તે એમ માને છે કે, “અન્વબંધ થાય છે. હવે ગંગા પદને શકય અર્થ ! યાનુપપત્તિ' એ લક્ષણનું બીજ છે. પદોનો જે જળને પ્રવાહ છે, તે શક્ય અર્થને તીર ! શક્ય અર્થ સાથે જે સંબંધ તેનું નામ અન્વય વિષે સંગ સંબંધ છે. એ શક્ય સંબધજ ! છે, અને અસંભવ (નહિ બનવાપણું) એ ગંગા પદની તીર વિષે લક્ષણ છે. આ અનુપપત્તિને અર્થ છે. અથત પદને તેના પ્રકારની લક્ષણવૃત્તિના જ્ઞાનવાળા પુરૂષને | શક્યાર્થ જો કે સંબંધ ન સંભવ, એવો ગંગા પદનું શ્રવણ કર્યા પછી તીર રૂ૫ અર્થનું અવયાનુvપત્તિને અર્થ છે. જેમ–“ ગંગા સ્મરણ થાય છે, તથા તીર ઉપર ગોશાળા ઉપર ગોશાળા છે.” એ વાક્યમાં ગંગા છે એ શાબ્દધ થાય છે. પદને શકય અર્થ જળને પ્રવાહ છે; અને એ લક્ષણના મુખ્ય ચાર પ્રકાર છે: ગોશાળા શબ્દને શક્ય અર્થ ગાયોને રહે(૧) જહત લક્ષણ, (૨) અજહત લક્ષણ, વાને વાડે છે. ઉક્ત વાક્યથી બને શક્ય અર્થને આધારાધારભાવ સંબંધ પ્રતીત થાય (૩) જદજહત લક્ષણ, અને (૪) લક્ષિત થાય છે; એટલે ગંગાને પ્રવાહ આધાર છે લક્ષણ. અને ગોશાળા આધેય છે. પણ તે સંભવતું ધ ગ્રંથકારે એ લક્ષણુના (૧) કેવળ નથી; કેમકે જળના પ્રવાહમાં ગોશાળાની લક્ષણ અને (ર) લક્ષિતલક્ષણ એવા બે આધારતા સંભવતી નથી, પણ કાંઠા ઉપરજ ભાગ પાડી, કેવલ લક્ષણના જહતલક્ષણ | સંભવે છે. આ પ્રકારે અવયાનુપપત્તિને વગેરે ત્રણ પ્રકાર માને છે. વિચાર કરીને શ્રોતા પુરૂષ ગંગા પદની તીર વિષે લક્ષણ કરે છે, માટે અન્વયાનુપ પતિ કે ગ્રંથકારે ગૌણું અને શુદ્ધા એવા લક્ષણાના બે ભાગ પાડી, શુદ્ધામાં જહલક્ષણ એ લક્ષણાનું બીજ છે. વગેરે ત્રણ પ્રકારને સમાવેશ કરે છે. નવીન તૈયાયિકો તે એમ કહે છે કે વળી કે ગ્રંથકારે નિરૂઢ લક્ષણ અને વક્તા પુરૂષના તાત્પર્યની જે અનુપપત્તિ, તેજ સ્વારસિક લક્ષણ એવા લક્ષણાના બે પ્રકાર | લક્ષણાનું બીજ છે. જે અન્વયાનુપત્તિને લક્ષણુ માનીએ તે “ ચર્થ: વેરા ”—માને છે. (એ બધી લક્ષણાઓના પ્રકારનાં લાકડીઓનો પ્રવેશ કરા.” એ પ્રકારના લક્ષણે તે તે શબ્દોમાં જેવાં.) વચનમાં લાકડી પદની લાકડીએ રાખનારા - ૨. ચરખ્ય ત્રફળા | જે અને 1 પુરૂષમાં લક્ષણ ન હોવી જોઈએ. જેમબંધ કરવાને બેલનારને અભિપ્રાય છે, પાકશાળામાં બધી રસોઈ થઈ ગયા પછી તેની સાથે શક્યાર્થને સંબંધ તે લક્ષણ. ઘરધણીએ પોતાના નેકર માણસને કહ્યું કે, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134