________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૧૭૯ )
2. તર્ત્યપ્રતીતિન્દ્રયાસરિત્વમ્ 1 ( અથ ઉપર પ્રમાણેજ છે.
વચનાવિજ્ઞમ્—વાર્ફ, પ્રાણિ, પાદ, પાયુ, અને ઉપસ્થ, એ પાંચ કર્મેન્દ્રિયાના પાંચ વ્યાપાર છે, તેને અનુક્રમે વચન (ઉક્તિ) આદાન ( ગ્રહણ કરવું ), વિહાર ( ગમન ) ઉત્સ ( ત્યાગ ), અને આનંદ કહે છે. એ વચનાદિ પંચક છે.
वर्तमानकालः - क्रियायाः प्रारम्भतः समाप्तिपर्यन्तं प्रारम्भसमाप्तिभिव्याप्य वृत्तिमान् कालः । ક્રિયાના પ્રારંભથી તે સમાપ્તિ પર્યંત પ્રારંભ અને સમાપ્તિને વ્યાપીને રહેનારા જે કાળ તે વર્તમાનકાળ.
રાત્રયે પારવ્યાસમાÇા: શબ્દના પ્રયાગ જે કાળમાં થાય છે, અને તેને આરંભ કર્યો છતાં સમાપ્તિ ન થઈ હાય તેટલા કાળ વર્તમાન કહેવાય છે.
વર્તમાનત્વમ્-વ્યંલામાવનિધિરળ રુત્તિત્વ વર્તમાનત્વમ્ । શ્રેષ્ઠ ક્રિયાના તથા જન્ય પદાર્થના ધ્વંસના તથા પ્રાગભાવના અનધિકરણભૂત જે કાળ છે, તે કાળ વિષે તે ક્રિયાનું તથા તે જન્ય પદાર્થનું જે વર્તવું. એજ તે ક્રિયામાં તથા જન્ય પદાર્થમાં વમાનપણું છે.
વર્તમાનપ્રતિધઃ—વર્તમાનહીનત્વ સતિ તત્ત્વજ્ઞાનપ્રતિરોધ: । વર્તમાનકાળમાં જે તત્ત્વજ્ઞાન ન થવા દેનાર તે વર્તમાન પ્રતિબંધ. એ
પ્રતિબંધ ચાર પ્રકારનો છે:(૧) વિષયાસક્તિ, (ર) પ્રજ્ઞામાંદ્ય ( બુદ્ધિની મંદતા ), કુતર્ક ( પ્રતિપાદિત અને ઉલટી રીતે સમજવા તે ), અને (૪) વિષયદુરાગ્રહ ( એટલે હું પંડિત છું, હું વિરક્ત છું, હું વેદપાઠી છું, ત્યાદિ દેહ ઇંદ્રિયાદિમાં આત્મપણાની બુદ્ધિ વિષે દુરાગ્રહ. )
Acharya Shri Kailassagarsuri Gyanmandir
वस्तुपरिच्छेदः -- अन्योन्याभावप्रतियोगिસ્વમ્ । અન્યાયાભાવના પ્રતિયેાગિપણાનું નામ વસ્તુપરિચ્છેદ છે. જેમ-ટને પટમાં, અને પટના ધટમાં અન્યેાન્યાભાવ રહેલા છે, તેનુ પ્રતિયોગીપણું અનુક્રમે ધટ તથા પટમાં છે,
તેજ વસ્તુપરિચ્છેદ છે.
૨. વિવિદ્રત્ત્વનાત્મત્વમ્ । કોઇપણ વસ્તુમાત્રનું જે અનાત્મપણું તે વસ્તુપરિચ્છેદ છે.
વાદ્-વશ્વનમિવાસાધમિનિયમ । વચન (માલવાની) ક્રિયાનું સાધન ઈંદ્રિય તે વાક્ ઇંદ્રિય.
वाक्यम्--आकांक्षादियमत्पदसमूहो वाक्यम् । આકાંક્ષા, ચેાગ્યતા અને આસત્તિ, આ ત્રણવાળા જે પદોના સમૂહ તેને વાકય કહે છે. જેમ—ગાય લાવા’ ઈત્યાદિક વચને આકાંક્ષાદિવાળાં હોવાથી તે પદોના સમૂહને વાક્ય કહે છે.
૨. વસમૂહ વાત્ર્યમ્ । પદોના સમૂહ તે વાક્ય. ( એવું લક્ષણ પણ કેટલાક કહે છે.)
વાચપ્રા:વાક્યના પ્રકાર એ છેઃ (૧) લૌકિક અને (૨) વૈદિક. આપ્ત પુરૂષ કહેલું વાક્ય વૈકિક કહેવાય છે અને સન ઈશ્વરે કહેલું વાકય વૈદિક છે. સ્મૃતિ, ઇતિહાસ અને પુરાણને જો વેદમૂલકતા હાય તાજ તે પ્રમાણ છે; અન્યથા ખીજાં વાક્યાને પ્રમાણતા નથી.
વૈદિક વાક્યના વિધિ, મંત્ર અને અ વાદ, એવા ત્રણ પ્રકાર છે. ( એનાં લક્ષણા તે તે શબ્દોમાં જોવાં, )
યાખ્યાથે:- માન્યતાવિષય:। વાકયના તાપના વિષય.
२. साकाङ्क्षपदार्थोनिराक्षो वाक्यार्थः । આકાંક્ષાવાળા પદોના અર્થ જેથી આકાંક્ષારહિત થાય તે વાયા. જેમ-‘ગાય' એટલું ખેલવાથી ગાય સબધી ક્રિયા વગેરે જાણવાની
વશીાવાય.--દિવાનુબિવિષય-આકાંક્ષા રહે છે; ત્યાં ચરે છે' એટલું
નિજ્ઞાસા । આ લોકના તથા પરણેાકના વિષયાને નાશવાન જાણીને તેમના ત્યાગની ઇચ્છા,
કહેવાથી તે આકાંક્ષા નિવૃત્ત થાય છે, માટે ‘ગાય ચરે છે.’ એ વાક્યાય છે.
For Private And Personal Use Only