Book Title: Darshanik Kosh Part 02
Author(s): Chhotalal N Bhatt
Publisher: Gujarat Varnacular Society Ahmedabad

View full book text
Previous | Next

Page 40
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૧૫૧ ) સૂર્યાદિકથી હું અસંગ છું, એવા શબ્દસહિત જે સમાધિ તે બાહ્યશબ્દાનુવિદ્દસમાધિ. વાઘૌચર્—જલમૃત્તિકાદિ વડે શરીરને શુદ્ધ કરવું તે. વાઘરાવ્વાનુવિદ્ધસમાધિઃ—બહારના અનિત્ય એવા બે પ્રકારની છે. તેમાં ઈશ્વરાત્માની બુદ્ધિ નિત્ય, પ્રત્યક્ષ અને એક હાય છે; તથા જીવાત્માની બુદ્ધિ અનિત્ય, પ્રત્યક્ષ અને પરાક્ષ, તથા નાના હોય છે. વાદ્યોપાધિ પ્રમ:-રક્ત ગુણથી રહિત એવા સ્ફટિકમાં રાતા રંગના ફૂલની સમીપતાને લીધે ‘સ્ફટિક રાતા છે' એવા જે ભ્રમ ઉપજે છે, તે બાથસાપાધિક ભ્રમ કહેવાય છે. बिम्बत्वम् - उपाध्यन्तर्गतत्वे सति उपाચન્દ્રર્વતામિાįિ: સ્થિતત્વમ્ । જે ઉપાધિની અંદર રહેલું છતાં ઉપાધિની અંદરના રૂપથી જેનું રૂપ જૂદું ન હેાય એવું, અને ઉપાધિથી જે બહાર રહેલું હોય તે નિમ્ન. જેમ, જળ રૂપ ઉપાધિમાં રહેલું ચંદ્રનું પ્રતિબિંબ છે, અને આકાશમાંને ચંદ્ર એ ઉપાધિથી બહાર છે. એ ઉપાધિથી બહારના ચંદ્ર ઉપાધિની અંદરના ચંદ્રથી જૂદો નથી. માટે ઉપાધિથી બહારના ચંદ્ર તે બિબ કહેવાય છે. ૩૬તા—સજ્ઞાનપતા । જ્ઞાનધનતા; કેવળ જ્ઞાનથીજ પરિપૂણૅ તા. बुद्धि: - जानामित्यनुव्यवसायविषय वृत्ति गुणत्वસ્થાવ્યનતિમતી યુદ્ધિઃ । હું જાણું છું એ યથા અનુભવ ચાર પ્રકારના હોય છે. વાઘાલનમ્—દ, મૃગચર્મ, વગેરે (૧) પ્રત્યક્ષ, (ર) અનુમિતિ, (૩) ઉપમિતિ, એસવાનાં આસન. અને (૪) શાબ્દ. પ્રકારના અનુવ્યવસાય જ્ઞાનના વિષયમાં વનારી તથા ગુણુત્વ જાતિની વ્યાપ્ય એવી જે બુદ્ધિવ જાતિવાળે! ગુણ તે બુદ્ધિ. Acharya Shri Kailassagarsuri Gyanmandir २. जानामीत्यनुव्यवसायविषयगुणा बुद्धिः । હું જાણું છું એવા અનુવ્યવસાય જ્ઞાનના જે વિષય હોય તથા જે ગુણ પણુ હાય તે બુદ્ધિ. અનિત્ય બુદ્ધિ (૧) અનુભૂતિ, અને (ર) સ્મૃતિ, એમ એ પ્રકારની હાય છે. એ બન્ને પ્રકારની બુદ્ધિ (અનુભૂતિ અને સ્મૃતિ) (૧) યથા અને (૨) અયથાય, એવા બે પ્રકારની હોય છે. પ્રત્યક્ષ યથાર્થ અનુભવ છ પ્રકારના હાય છેઃ (૧) ધ્રાણુ×, (૨) રાસન, (૩) ચાક્ષુષ, (૪) સ્પાન, (૫) શ્રાવણુ, અને (૬) માનસ, એ છએ પ્રકારનું પ્રત્યક્ષ (૧) સવિકલ્પક અને (૨) નિર્વિકલ્પક એવા એ પ્રકારનું હાય છે. વળી તે (૧) લૌકિક પ્રત્યક્ષ અને (ર) અલૌકિક પ્રત્યક્ષ એવા બે પ્રકારનું પણુ હાય છે. અલૌકિક પ્રત્યક્ષ ત્રણ પ્રકારનું હાય છેઃ (૧) સામાન્યલક્ષણસન્નિકષૅજન્ય, (ર) જ્ઞાનલક્ષણસન્નિકજન્ય, અને (૩) ચેાગજ - ધમ લક્ષણસન્તિક જન્ય, અયથાર્થ અનુભવ ત્રણ પ્રકારના હોય છેઃ (૧) સંશય, (૨) વિપર્યય અને (૩) ત રુદ્ધિવષ્યમ્ (બૌદ્ધમતે) ઐત્તિક; આલયવિજ્ઞાનથી ભિન્ન સર્વ જગત્ તે શુદ્ઘિમાધ્ય. વ્રુદ્ધિમતા—શ્રવણ કરેલા અને ગ્રહણ કરવામાં એટલે સ્મરણમાં રાખી રહેવામાં બુદ્ધિની જે અકુશળતા તેનું નામ બુદ્ધિની મંદતા. રૂ. નિશ્ચયાસ્મિાન્તઃ करणवृत्तिर्बुद्धिः । અંતઃકરણની જે નિશ્ચયરૂપ વૃત્તિ તે બુદ્ધિ. વ્રુત્તિશુળઃ—જ્ઞાનરૂપ બુદ્ધિ ગુણ તે એક કરની પુષ્ટિ વગેરેનું હેતુપણું, આત્મામાંજ રહે છે. એ બુદ્ધિ નિત્ય અને શોધઃ—ચૈતનમ્ । ચૈતન્ય. વૃંદૃળત્વ શરીરન્રદ્ધાવિદેતુત્વમ્ ।। શરી For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134