________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬) છે. વાર્થયાત્રામાહારી મારા પિતાના ! (એટલે જેના ત્રણે કાળમાં અત્યંતભાવ હોય આશ્રયરૂપ બ્રહ્મને જે મેહની પ્રાપ્તિ નથી તે) મિયાત્વ. કરી શકતી તે માયા.
४. ज्ञानातिरिक्तानिवर्यत्वे सति ज्ञाननिवर्त्य૬. પિતાના આશ્રયરૂપ બ્રહ્મને જે ઢાંકે વ! જ્ઞાનથી ભિન્ન પદાર્થ વડે જેને નાશ છે-કારણ કરે છે તે ભાયા. (ઘરની ચાર ન થઈ શકે એવું હાઈને જ્ઞાનથી જેની નિવૃત્તિ ભીંતોની વચ્ચે રહેલો અંધકાર જેમ પિતાને થાય તે મિથ્યા. આશ્રય આપનાર ઘરને ઢાંકે છે. તેમાં પોતાને , સદ્વિરુક્ષાર્વે ત્યારે ક્ષતીતિવિષયમાં આશ્રય આપનાર બ્રહ્મને જે આવરણ કરે
તથી વિલક્ષણ હેઈને અપરોક્ષ પ્રતીતિના છે એટલે જણાવા દેતી નથી પણ તેને ઠામે
છે. જે વિષય હોય તે મિથ્યા. મિથ્થાને ધર્મ તે
( મિથ્યાત્વ. જે પિતાને જ બતાવે છે તે માયા–સંક્ષેપ !
६. असत्त्वाविशेषेऽपि कदाचित्पतीयमानत्वम् । શારીરક).
| જેમાં અને અસત્ત્વમાં કાંઈ તફાવત ન છતાં ૭. ઈશ્વરની ઉપાધિરૂપ શુદ્ધ સત્ત્વપ્રધાન
કેઈક વખત જેનું જણાવાપણું હોય તે સમાષ્ટિ અજ્ઞાનને માયા કહે છે.
મિથ્યાત્વ. ૮. જગતનું સમષ્ટિ કારણ શરીર તે માયા. . ( બમતે) નિ:સ્વપર્વ નિષ્ણવ ૯. વિક્ષેપ શક્તિપ્રધાન અજ્ઞાન તે માયા. જેનું કાંઈ રૂ૫ (લક્ષણ) ન હોય તે. જેમ
૧૦. ત્રિગુણવાળી પ્રકૃતિ, અવ્યાકૃત, એ વંધ્યાપુત્ર. પણ માયાનાં નામ છે.
૮. વારાફર્વાત્યું મિન્ચારવમ્ (નૈયામિથ્યાજ્ઞાનમુતમિત્તવૃદ્ધિઃ | તે ' પિંકોને મત) જે પદાર્થ કે કાળમાં હોત અર્થથી રહિત વસ્તુમાં તે અર્થની બુદ્ધિ તે નથી તે મિશ્યા. મિથ્યાજ્ઞાન ( મિથ્યા એવું અજ્ઞાન) જેમ
ઉમા –પુણ્યકર્મ અને પાપકર્મ મિશ્રરૂપાથી રહિત છપમાં “આ રૂ૫ છેએવી છે,
'હેય ત્યારે કહેવાય છે. બુદ્ધિ તે મિથ્યાજ્ઞાન છે.
- મિશ્રર્મરથમ–ઉત્કૃષ્ટ, મધ્યમ અને ૨. જે ધર્મથી રહિત કઈ પદાર્થ છે.
સામાન્ય એવા ભેદથી મિશ્નકર્મ ત્રણ પ્રકારનું તેને તે ધર્મવાળો માનવારૂપ બુદ્ધિને જે
છે. તેમાં નિષ્કામ કર્માદિ કરવા યોગ્ય શરીર વિપર્યય (ઉલટી સમજ) તેને મિયાજ્ઞાન કહે છે. એનું જ નામ “અધ્યાસ' તૈયાયિક
આપનારું કર્મ તે ઉત્કૃષ્ટ મિશ્ર; પિતાના એને “અયથાર્યજ્ઞાન' કહે છે.
આશ્રમને ઉચિત કાવ્યકર્માદિ કરવા યોગ્ય
શરીર આપનારું કર્મ તે મધ્યમ મિશ્ર અને મિથ્યાત્મા–અન્નમય વગેરે પાંચ કોશને
ચાંડાલ કે વ્યાધાદિ અધમ શરીર આપનારું મિથ્યાત્મા કહે છે.
કમે તે સામાન્ય મિશકર્મ જાણવું. મિથ્યાત્વ-જ્ઞાનવાધ્યત્વમ્ ! જ્ઞાનથી મીમાંસા-વિચારપૂર્વવતરવનિર્ણયઃા વિચાબાધયોગ્ય થવાપણું.
- રપૂર્વક તત્ત્વનો નિર્ણય તે મીમાંસા. ૨. ગ્રામિત્રત્વે મિથ્યાત્વમ્ બ્રહ્મથી ભિન્ન- ૨. વૈવાનિર્વા પ્રજા વેદમાં કહેલા પણું તે મિથ્યાત્વ.
અર્થ અને કર્મને નિર્ણય કરનારો ગ્રંથ તે રૂ. પ્રતિપન્નવા સૈાર્જિાતામાવતિ (પૂર્વ) મીમાંસા. ચારિત્વમાં પ્રાપ્ત થયેલી ઉપાધિને વિષે ત્રણે રૂ. વૈજ્ઞવવવવારા વેદાન્ત વાકયોને કાળમાં અત્યંતભાવનું જે પ્રતિયોગિત્વ | વિચાર તે (ઉત્તર) મીમાંસા.
For Private And Personal Use Only