________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૧૫૬ )
અવશપણે ક્રીકરીને સ્મરણ થયા કરે તે ભૂતપ્રતિષ્મધ કહેવાય.
भूतार्थवादः -- तत्काले तद्गुणज्ञापकः शब्दा મૃતાર્થવાવ:। તે ગુણના વિદ્યમાન કાળમાં તે ગુણનું મેધક જે વાક્ય છે, તે ભૂતાવાદન કહેવાય છે. જેમ,—જ્ઞાામર્થ્ય શૂર:-આ પુરૂષ વૃદ્ધાવસ્થામાં પણ શા છે.” આ વાક્ય જરાવસ્થા વિષે વિદ્યમાન તાનું કથન કરે છે, માટે એ વાય ભૂતાવાદ કહેવાય છે.
મૂમિના—અન્ય ઉડયપ્રવેશઃ । (નાટકમાં) અન્યનું રૂપ ધારણ કરીને અન્યને પ્રવેશ તે ભૂમિકા. જેમ, “ હરિશ્ચંદ્રની ભૂમિકા ધારણ કરીને નટ પ્રવેશ કરે છે.
૨. અન્યાન્યામાત્રા મેટ્ઃ | અન્યાન્યાભાવ નામના અભાવને ભેદ કહું છે.
૨. પ્રમાળાન્તરવિવધતા રિદ્વિર્યવત્ર-વિશિષ્ટ આત્મા. ડŻવાવ:। બીજા કોઈ પ્રમાણ સાથે વિધ રહિત, તથા બીજા કોઇ પ્રમાણની પ્રાપ્તિથી રહિત જે અર્થવાદ તે શ્રુતઃવાદ. જેમ,ફ્દ્રો વૃત્રાય વપ્રમુચત-ઇંદ્રે ભૃત્રાસુરની સામે વજ્ર ઉગામ્યું.” એ વાકયની પ્રમાણતા માટે ફક્ત શબ્દપ્રમાણુ સિવાય ખીજું કાઈ
વાય નથી, તેમ એ વાક્યાથને સિદ્ધ કરવાને ખીજું કાઈ પ્રમાણ નથી, એમ હાને એ અંવાદ વાય છે, માટે એ ભૂતાવાદ છે,
२. हर्म्यदेरुत्तरोत्तरभूमिवत् चितज्ञानान्यतस्या. વવિશેષઃ । જેમ હવેલીમાં પહેલે મજલા, તે મજલા એમ ઉત્તરશત્તર ઉપર ઉપર ચઢતા માળ હોય છે, તેમ ચિત્ત કે જ્ઞાનની ચઢતી પાયરીને ભૂમિકા કહે છે.
भेदाभावः - (भेदाधिकारे) मानाभावादयुक्तेश्व न भिदेश्वरजीवयेः । जीवानामचितां चैव नात्मनेा પરસ્પરમ્ ॥૧॥ ભેદધિઃકાર' નામે ગ્રંથમાં કહે છે કે—જીવ અને ઈશ્વરના, જીવ અને જડનો, જીવાનો કે જડાના પરસ્પર ભેદ નથી; કેમકે તેવા ભેદ હોવાનું પ્રમાણ નથી તેમ
યુક્તિ પણ નથી. માટે એ ભેદાભાવ છે. મોત્તા—સુખાકાર અ'તઃકરણની વૃત્તિવડે
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨. આનંદમયકોશતી ઉપાધિવાળા આત્મા તે ભાતા કહેવાય છે.
६. सुखदुःखाकारवृत्युपहितं चैतन्यम् । અંતઃકરણુની સુખાકાર કે દુઃખાકાર વૃત્તિની ઉપાધિવાળું ચૈતન્ય તે ભાતા.
भोगः - सुखदुःखान्तरसाक्षात्कारो भोगः । હું સુખી છું, હું દુઃખી, એ પ્રમાણે જે સુખદુ:ખના સાક્ષાત્કાર છે, તેનું નામ ભાગ.
भोग्यम् - सुखदुःखान्यतरसाक्षात्कारि ज्ञान - વિષયઃ । સુખ કે દુઃખ એમાંથી ગમે તે એકના સાક્ષાત્કર કરનારના જ્ઞાનને જે વિષય તે ભાગ્ય કહેવાય.
भीमं तेजः- पार्थिवमात्रेग्वनं तेजो भौमं તેઃ । કાષ્ટાદિક પાર્થિવ પદાર્થ જેનું ઈંધન છે એવું તેજ તે ભૌમ તેજ કહેવાય છે. પ્રસિદ્ધ અગ્નિ અને આગિયા જીવડા વગેરેમાં રહેલું તેજ તે એવું તેજ છે.
૬. પ્રચાઞનસમ્વાવિયા યુત્તિ: । પ્રયેાજનને પ્રાપ્ત કરી આપનારી યોજના તે ભૂમિકા. મૂત્સાઃ—પ્રાશિનાં જ્મજ્ઞાનમેળ• સ્થાનવિશેષઃ । પ્રાણીઓને પોતાનાં કમ કે જ્ઞાનના કૂળના ભાગ માટે અમુક સ્થાન રૂપ જે ભૂમિ આદિક લેક છે તે.
३. निष्फलप्रवृत्तिजनका बोधो नभः । મેઃ- પૃથકરનમ્ । જૂદું કરવું કે કી નિષ્ફળ પ્રવૃત્તિનું જનક એવું જે જ્ઞાન,
બતાવવું તે ભેદ.
તે ભ્રમ.
અમ :--અસ્મિતઘàા શ્રમઃ । જ્યાં અમુક પદાર્થ નથી. ત્યાં તે પદાર્થ છે એવી માન્યતા તે ભ્રમ.
૨. રોષનન્યજ્ઞાનં ભ્રમઃ। નેત્રાદિના દોષથી ઉત્પન્ન થયેલું જ્ઞાન તે ભ્રમ.
For Private And Personal Use Only