Book Title: Darshanik Kosh Part 02
Author(s): Chhotalal N Bhatt
Publisher: Gujarat Varnacular Society Ahmedabad

View full book text
Previous | Next

Page 31
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૪) સિદ્ધ કારણે વડે ન થતી હોય અને એમ | વિષય હોય તે ગૌણ પ્રયોજન કહેવાય છે. હાઈને કાર્યની પૂર્વે અવ્યવહિતપણે (વચમાં જેમ મુખ્ય પ્રજન જે સુખ તથા દુખાબીજું કાંઈ ન હોઈને) હેવાપણું, તે પ્રયોજકત્વ. ભાવ છે, તેનાં સાધનોમાં લોકોની જે ઈચ્છા ૨. જાર્યા અચાવીનું કયુનીતિ ન- થાય છે, તે ઈચ્છા સ્વતઃ થતી નથી, પણ રત્વના સેવકે વગેરેને કામકાજમાં યોજવાપણું સુખ તથા દુઃખાભાવની ઇચ્છાને લીધે જ તે તે પ્રયોજકત્વ. ઇચ્છા થાય છે. માટે તે સાધનોની ઈચ્છાના કથાનન-પ્રવૃત્તિત્વિવિષય પ્રવૃ- | વિષયને ગૌણ પ્રયજન કહે છે. ઉદાહ-મોક્ષના ત્તિની હેતુ જે ઇરછા, તે ઇચ્છાને વિષય તે સાધન રૂપ તત્ત્વજ્ઞાન એ મેક્ષશાસ્ત્રનું ગૌણ પ્રયજન. પ્રયોજન છે. २. बुद्धिविषयत्वे सति स्वसम्बन्धितयेच्छा- प्रयोजनं (मुख्यम् )-इतरेच्छानधीनेच्छाવિષયમ્ ! બુદ્ધિનો વિષય હેઈને પિતાના | વિષયઃ મુર્ય કાનનમ્ | ઇતર વસ્તુ વિષયક સંબંધીપણુ વડે જે ઈચ્છાને વિષય હેય તે | ઇચ્છાને અધીન નહિ, એવી ઇચ્છાને જે પ્રયોજન કહેવાય. વિષય હોય, તે મુખ્ય પ્રયજન કહેવાય છે. ૩. જરૂરિયાત. જેમ, “તરવાનુસધાન” ! જેમ-સુખની તથા દુઃખના અભાવની લેને નામે ગ્રંથમાં અજ્ઞાનની નિવૃત્તિ દ્વારા પરમા- | જે ઇચ્છા હોય છે, તે ઈરછા બીજી કોઈ નંદની પ્રાપ્તિ કહી છે, એ ગ્રંથનું “પ્રજન' છે. | વસ્તુની ઇચછાને અધીન હતી નથી; કેમકે તે ૪. જે જેના વિના કદી પણ હોઈ શકે ! બને ઈચ્છાઓ વિષે લેકેની ઇચ્છા પિતાની નહિ, તે તેનું પ્રયોજન કહેવાય છે. જેમ-પાક મેળે જ થાય છે, માટે સુખ તથા દુઃખાભાવ એ અગ્નિ વિના થઈ શકતો નથી, માટે “પાક' એ બન્ને મુખ્ય પ્રયજન કહેવાય છે. ઉદાએ અગ્નિનું પ્રયોજન કહેવાય. અથવા જેના | મેક્ષ એ તત્ત્વજ્ઞાન વિષયક શાસ્ત્રનું મુખ્ય હેવાથી જે અવશ્ય થાય છે તે તેનું પ્રયોજન , પ્રયોજન છે. કહેવાય. જેમ–વૃષ્ટિથી તાપ અવશ્ય નાશ પામે प्रयोज्यत्वम्-साक्षात्परंपरया वा जन्यत्वम् । છે, માટે “તાપનો નાશએ વૃષ્ટિનું પ્રયોજન છે સાક્ષાત કે પરંપરાથી જે જન્ય હોય તે પ્રય કહેવાય. प्रयोजनम्-( अनुबन्धः ) यमर्थमधिकृत्य પ્ર૪ઃ-(માયાવાદીને મતે) ચનારા પુરુષઃ પ્રવર્તતે તનનમ્ ! (કઈ પણ શાસ્ત્રીય ગ્રંથના અધિકારી, વિષય, સંબંધ અને ત્રણે લોકનો નાશ. પ્રયોજન, એવા ચાર અનુબંધ હોય છે. એ ૨. (પૌરાણિક મતે ) મૂતારિયાધાર અનુબંધોમાંના “પ્રજન” શબ્દનું અહીં ભૂતોના લયનો આધાર કાળ અર્થાત જે કાળમાં અનુબંધરૂપે લક્ષણ કર્યું છે.) જે અર્થની | પંચમહાભૂત વગેરે નાશ પામે છે તે કાળ. પ્રાપ્તિના ઉદ્દેશથી મનુષ્ય તેના સાધનોમાં પ્રવૃત્ત રૂ. સામાવાવિનારા તમામ ભાવરૂપ થાય છે, તે અર્થને પ્રયોજન કહે છે જેમ કાર્યને નાશ તે પ્રલય. વેદાન્ત ગ્રંથનું પ્રયોજન પરમાનંદની પ્રાપ્તિ' એ પ્રલય પાંચ પ્રકારને છેઃ (૧) નિત્યવગેરે છે. મુખ્ય અને ગૌણ ભેદથી પ્રયજન | પ્રલય, (૨) નૈમિત્તિક પ્રલય, (૩) દૈનિક પ્રલય, બે પ્રકારનું છે.) (૪) મહાપ્રલય, અને (૫) આત્યંતિક પ્રલય. પ્રયોગ (ામૂ-મુથારને છીં- અથવા બીજી રીતે–(૧) સુષુપ્તિ, (૨) મૂછ, ધોનેજી વિષયઃ ગનમ્ | મુખ્ય પ્રવે- (૩) મરણ, (૪) પુનઃશરીરપ્રાપ્તિ, અને (૫) જન વિષયક ઈચ્છાને અધીન ઈચ્છાને જે | દૈનંદિન પ્રલય, એવા પણ પાંચ પ્રકાર કહે છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134