Book Title: Darshanik Kosh Part 02
Author(s): Chhotalal N Bhatt
Publisher: Gujarat Varnacular Society Ahmedabad

View full book text
Previous | Next

Page 34
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૪૫) કારણ હેવાથી જનક કહેવાય છે. એ પ્રકારે પ્રાપ-સમષ્ટિ)-હિરણ્યગર્ભ; સમષ્ટિ જે જે કાર્યની ઉત્પત્તિ થાય છે, તે તે કાર્યને સુક્ષ્મશરીર. પ્રાગભાવજ તે તે કાર્યને જનક હોય છે, | ૨. ક્રિયા શક્તિવાળા પ્રાણથી શરીર પ્રાગભાવ વગર કઈ પણ કાર્યની ઉત્પત્તિ ઘટિત હોવાથી એટલે પ્રાણું પણ શરીરમાં થતી નથી, માટે પ્રાગભાવનું આ ત્રીજું લક્ષણ | મુખ્ય ઘટક અવયવ હેવાથી શરીરઉપહિત પણ સંભવે છે. ચિતન્યને પણ કેટલાક પ્રાણ” કહે છે. ४. ध्वंसप्रतियोगित्वे सति अभावत्वम् । Twામ શ–ન્તિઃ સહિત ત્રા: વાફ વંસને પ્રતિયોગી હોઈને જે અભાવ હોય છે આદિક પાંચ કર્મેન્દ્રિા સહિત પાંચ પ્રાણ તે તે. અથવા, જે અભાવ ધ્વસને પ્રતિયોગી પ્રાણમયકોશ' કહેવાય છે. હેય તે પ્રાગભાવ. જેમ-ઘટ ઉત્પન્ન થયા પ્રાઇવાયુ –(1) પ્રાણ, (૨) પહેલાં ઘટના પ્રાગભાવ કપાલમાં હતું, પણ અપાન, (૩) સમાન, (૪) ઉદાન, અને (૫) ઘટ ઉત્પન્ન થયો એટલે તે અભાવને (પ્રાગ વ્યાન, એ પ્રાણવાયુના પાંચ પ્રકાર છે. તે ભાવન) ધ્વંસ (નાશ) થયો. માટે પ્રાગભાવ વાયુઓનાં સ્થાન તથા કર્મ નીચે બતાવ્યાં છે. એ હંસને પ્રતિયેગી હોઈને અભાવરૂપ | (૧) પ્રાણ-હૃદયમાં રહે છે તથા મુખ નાસિકા દ્વારા શ્વાસોચ્છાસની ક્રિયા કરે છે. પણ છે. () અપાન-ગુદામાં રહે છે તથા મલા૬. અર્થમવાદિનચર્ય રતિ દિન : ક્રિયા કરે છે. ત્તિ પૂર્વજીનામાવત્વમ' કાર્યના સમવાયી | (૩) સમાન-નાભિમાં રહે છે તથા કાળથી અન્ય પદાર્થમાં ન રહેનાર હાઈને, અનપાચનમાં સહાય કરે છે. કાર્યની ઉત્પત્તિના પૂર્વકાળમાં જે અભાવ ! (૪) ઉદાન-કંઠ દેશમાં રહે છે તથા હોય, તે પ્રાગભાવ. અન્નાદિકને ઉંચે લઈ જાય છે. ૬. ઉત્પત્તિની પહેલાં કાર્યને પિતાના (૫) વ્યાન–બધા શરીરમાં વ્યાપીને રહે ઉપાદાને કારણમાં રહેલ કાર્યને પિતાને જે તે છે તથા અન રસાદિકને નાડીઓમાં પહોંચાડે છે. અભાવ તે પ્રાગભાવ. અર્થાત એકજ વાયુ હદય વગેરે પાંચ સ્થાનમાં રહે છે તેથી તેમની પ્રાણુ વગેરે પ્રાફ – સુપ વીડનઃજરnsજ્ઞાનમંત્ર સંજ્ઞાઓ ઠરાવેલી છે. સાક્ષી પ્રાણ: સુષુપ્તિ અવસ્થામાં અંતઃકરણ લીન ૨. ક્રિયાના ભેદથી જેમ એકજ વાયુના થયા છતાં જે માત્ર અજ્ઞાનને જ સાક્ષી થઈને રહે છે તે પ્રાજ્ઞ. પ્રાણુ વગેરે પાંચ ભેદ થાય છે. તેમજ ક્રિયાના પ્રા --શરીરાન્તિઃ સારી વાયુઃ બાળ: શરીરની ! છે. જેમ ભેદથી એકજ વાયુના નાગાદિ પાંચ ભેદ થાય અંદર વિચરનારો જે વાયુ તે પ્રાણ કહેવાય છે. (૧) નાગ–ઓડકારરૂપ ક્રિયા કરનાર ૨. privમનવાન નાણાપ્રવર્તી વાયુઃ નાસાગ્ર | વાયુ. તરફ આગળ ચાલવાના સ્વભાવવાળો અને | (૨) કૂર્મ–આંખમાં નિમેષઉન્મેષની ક્રિયા નાસાના અને વિષે રહેનાર વાયુ તે પ્રાણવાયુ. | કરનારો વાયુ. ३. मिलितसमस्तापञ्चीकृतपञ्चमहाभूतराजसां- (૩) કુલ–છીંક આણનારે વાયુ, રાત્રે સતિ વિચરાશ પ્રધાનવાયુ અપચી- (૪) દેવદત્ત–બગાસુ આણનારો વાયુ. કૃત પંચ મહાભૂત એકત્ર થઈને તેના રાજસ (૫) ધનંજય–શરીરને ફુલાવનારો વાયુ અંશમાં ક્રિયાશક્તિ પ્રધાન જે વાયુ ઉપજે | (મરી ગયા પછી પણ એ વાયુ શરીરમાં છે તે પ્રાણવાયુ. } રહે છે.) For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134