________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૧૩૧ )
૨. સિદ્ધાન્તાવિર પિત,પન્યાસઃ । સિદ્ધાન્તથી ઉલટા તર્કના ઉપન્યાસ કરવા તે પૂર્વ પક્ષ.
पूर्वमीमांसा -- पूर्व काण्डवेदविचारशास्त्रम् । વેદના કર્માદિ પ્રતિપાદક એવા પૂર્વ કાંડના વિચારનું શાસ્ત્ર.
પૂર્વવત્તુમાનમૂ—ામિનુમાન પૂર્વવત્ । જ્યાં કારણરૂપ લિ ́ગ ( હેતુ ) વડે કાÖરૂપ સાધ્યની અનુમિતિ થાય છે તે પૂર્વવત્ અનુમાન જાણવું. ( પૂર્વ એટલે કારણ. ) જેમ-મેઘની ઘટા વિશેષ વડે વરસાદનું અનુમાન થાય છે. તેમાં વરસાદ તા કાય છે અને મેધાની ઘટા વિશેષ એ કારણ છે.
કેટલાક ગ્રંથકારા પૂર્વ શબ્દના અ અન્વયવ્યાપ્તિ કરે છે. તેથી અન્વયવ્યાપ્તિવાળું જે કેવલાય અનુમાન તેને · પૂર્વવત્' કહે છે. જેમ- ઘટેાડમિયેયઃ, મેચત્રાત્ ''_ ઘડા અભિધેય છે, પ્રમેય છે માટે.”
પૂર્વવૃત્તિત્વમ્—યંત્રા મવધિવળક્ષળવૃત્તિત્વમ્ । કાના પાગભાવના અધિકરણમાં ક્ષણવાર રહેવાપણું તે. જેમ ઘટ એ કા છે. તેના પ્રાગભાવ કપાસેામાં રહેશેા છે માટે કપાલાએ પ્રાગભાવનું અધિકરણ છે. એ અધિકરણમાં રહેલા ભાવમાં જે એક ક્ષણ ઘટ કા રહેલું તે ઘટનું પૂર્વવૃત્તિત્વ કહેવાય.
પૃચ્છા-જ્ઞાતુમિચ્છા। જાણવાની ઈચ્છા. २. जिज्ञासाविषयकज्ञानानुकूलव्यापारः पृच्छा । જે નવાની ઇચ્છા હોય તે વિષયક જ્ઞાનને જ્ઞાનને અનુકૂલ વ્યાપાર તે પૃચ્છા.
पृथक्त्वम् - पृथकव्यवहारविषयवृत्तिगुणत्वવ્યાવ્યજ્ઞાતિમત પૃથક્ત્વમ્ । પૃથક્ વ્યવહારના વિષયમાં વર્તનારી અને ગુણત્વ જાતિની વ્યાપ્ય એવી જે જાતિ છે, તેને પૃથÒ કહે
છે. (પૃથવ એટલે ભિન્નપણું. )
૨. પૃથવ્યવહાર સાબારનવારળનું વૃક્ષ્યમ | અમુક વસ્તુ પૃથક્ (ભિન્ન) છે એવા વ્ય વહારનું જે અસાધારણ કારણુ કે પૃથકત્વ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૃથવગુળઃ—એક પૃથકત્વ, પૃિથકત્વ,ત્રિપૃથકત્ર, ઋત્યાદિ ભેદથી પૃથકત્વ ગુણ અનેક પ્રકારના છે. એ ગુણ પૃથ્વી આદિક નવે બ્યામાં રહે છે. તેમાં એક પૃથકત્વ તા નિત્ય દ્રષ્યેામાં નિત્ય હોય છે અને અનિત્ય દ્રવ્યેામાં
અનિત્ય હોય છે; દ્વિપૃથકત્વ વગેરે તા સત્ર અનિત્યજ હોય છે.
पृथिवी - गन्धसमानाधिकरणद्रव्यत्वसाक्षाद्व्या વ્યતિમતી નથી। ગધગુણુનું સમાનાધિકરણ તથા દ્રવ્યત્વ જાતિનું સાક્ષાત વ્યાય, એવી જે જાતિ છે, તે જાતિવાળું દ્રશ્ય પૃથિવી કહેવાય છે.
२. पृथिवीत्वजातिमती पृथिवी । જે વ્ય સમવાય સબંધે કરીને પૃથિવી જાતિવાળુ હોય તે દ્રવ્ય પૃથિવી (પૃથ્વી) કહેવાય છે.
३. गंधसहचरितचतुर्दशगुणवत्त्वं पृथिवीत्वम् । ગંધહિત ચૌદ ગુણવાળા હોવાપણું તે પૃથ્વીત્વ,
પૃથ્વી વતનુળા:-પૃથ્વીમાં આ પ્રમાણે ચાદ ચુણા હોય છેઃ-(૧) રૂપ, (૨) રસ, (૭) ગંધ, (૪) સ્પશ, (૫) સંખ્યા, (૬) પરિમાણુ, (૭) પૃથત્વ, (૮) સાગ, (૯) વિભાગ, (૧૦) પરત્વ, (૧૧) પરત્વ, (૧૨) ગુરુત્વ, (૧૩) દ્રવત્વ, (૧૪) વેગસ્થિતિ સ્થાપક નામે
સસ્કાર.
પૃથ્વીદવ્યમ્ એના બે પ્રકાર છે: (1) નિત્ય પૃથ્વી, અને (૨) અનિત્ય પૃથ્વી. તેમાં પરમાણુરૂપ પૃથ્વી નિત્ય છે અને યઝુકાદિ ફારૂપ પૃથ્વી અનિત્ય છે. અનિત્ય પૃથ્વી ત્રણ પ્રકારની છેઃ (૧) શરીરરૂપી પૃથ્વી, (ર) ઇંદ્રિયરૂપ પૃથ્વી, અને (૩) વિષયરૂપ પૃથ્વી. તેમાં શરીરરૂપ પૃથ્વી અથવા પાર્થિવ શરીરઃ (૧) ચેાનિજ શરીર અને (ર) યેતિજ
શરીર, એ બે પ્રકારનું છે. તેમાં શુક્રશાણિતના મેળાપથી બનેલું શરીર યાનિજ શરીર કહેવાય છે. ચેાનિજ શરીર પણ (૧) જરાયુજ અને (ર) અંડજ, એમ એ પ્રકારનુ છે. તેમાં
For Private And Personal Use Only