Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Amitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અધ્યયન–૨ : પરીષહ
હર
અર્થાત્ પરીષહને જીતીને સંયમનું પાલન કરતાં સાધક પરીષહ આવવાથી વિચલિત થતા નથી ?
વિવેચન :
सुयं मे आउसं तेणं भगवया एवमक्खायं :- આ ઉત્થાનિકા વાકય છે. વિષયનો પ્રારંભ કરતાં પહેલાં જ શિષ્યની શ્રદ્ધાની દૃઢતા માટે કહે છે કે હું જે કાંઈ કથન કરું છું, તે વિષય મેં સર્વજ્ઞ તીર્થંકર ભગવાન પાસેથી આ પ્રમાણે સાંભળ્યો હતો. તે જ હું કહું છું અર્થાત્ ગુરુનું કથન સર્વજ્ઞના કથનાનુસાર જ છે, તેથી તેમાં આંશિક પણ શંકાને સ્થાન નથી.
સોન્ના જ્વા :– પ્રથમ સૂત્રમાં સુધર્માસ્વામીએ પરીષહોથી પરાજિત નહિ થવાના ઉપાયો બતાવ્યા છે. (૧) પરીષહોનું સ્વરૂપ ગુરુ પાસેથી સાંભળીને (૨) તેનું યથાર્થ સ્વરૂપ જાણીને (૩) તેને જીતવાનો વારંવાર અભ્યાસ કરીને, તેનાથી પરિચિત થઈને (૪) પરીષહોનાં સામર્થ્યનો સામનો કરી તેને પરાભૂત કરીને અથવા જીતીને. તેનો સારાંશ એ છે કે સાધકે આ ઉપાયો દ્વારા પરીષહો પર વિજય મેળવવો જોઈએ.
पुट्ठो णो विणिहणेज्जा :-' - પૂર્વોક્ત ઉપાયોને સ્વીકારેલા સાધક તે પરીષહોથી આક્રાંત થાય, ત્યારે સંયમ તથા શરીરના અનેક પ્રકારના વિનાશથી બચી જાય છે.
મિલાયરિયાદ્ પરિઘ્વયતો :- અહીં ભિક્ષાચર્યા શબ્દ સંયમચર્યાના પર્યાયવાચી શબ્દરૂપે પ્રયુક્ત થયો છે અર્થાત્ સંયમ પર્યાયમાં વિચરણ કરતાં.
३ इमे ते खलु बावीसं परीसहा समणेणं भगवया महावीरेणं कासवेणं पवेइया, जे भिक्खू सोच्चा, णच्चा, जिच्चा, अभिभूय, भिक्खायरियाए परिव्वयंतो पुट्ठो णो विहिणेज्जा, तं जहा- १. दिगिंछा परीसहे २. पिवासा परीसहे ३. सीय परीसहे ४. उसिण परीसहे ५. दंसमसय परीसहे ६. अचेल परीसहे ७. अरइ परीसहे ८. इत्थी परीसहे ९. चरिया परीसहे १०. णिसीहिया परीसहे ११. सेज्जा परीसहे १२. अक्कोस परीसहे १३. वह परीसहे १४. जायणा परीसहे १५. अलाभ परीसहे १६. रोग परीसहे १७. तणफास परीसहे १८. जल्ल परीसहे १९. सक्कारपुरक्कार परीसहे २०. पण्णा परीसहे २१. अण्णाण परीसहे २२. दंसण परीसहे ।
=
શબ્દાર્થ :- તે - તે, રૂમે હજુ = આ પ્રમાણે તેં ગT = તે ૨૨ પરીષહ આ પ્રમાણે છે, (૧) વિીિંછા પરીસદે = ક્ષુધા (ભૂખ)નો પરીષહ, (૨) પિવાસા પરીપદે = તરસ નો પરીષહ, (રૂ) સીય પરીસદે = ઠંડીનો પરીષહ, (૪) સિળ પરીસદ્દે = ગરમીનો પરીષહ, (૧) વંસમસય પરીસદે – ડાંસ મચ્છર વગેરેથી થનારો પરીષહ, (૬) અવેલ પરીક્ષહે = ઓછાં વસ્ત્રથી થનાર પરીષહ, (૭) અરફ પરીક્ષહે – સંયમમાં અરુચિ થવાનો પરીષહ, (૮) થી પરીસદે - સ્ત્રીનો પરીષહ, (૧) વરિયા રીસહે - ચાલવાનો પરીષહ, (૧૦) ગિલીહિયા પરી હે = એકાંત સ્થાનમાં
=
=