Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Amitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અધ્યયન-૧૮: સંજયીય
[ ૩૬૯ ]
કરે, વિલે - વિશિષ્ટ ધર્મને, આવાય - ગ્રહણ કરી, પણ તે પૂર્વોક્ત રાજાઓએ, સૂર - શૂરવીર રાજાઓએ, ઉપવન - સંયમમાં દઢ પરાક્રમ કર્યું.
ભાવાર્થ :- આ ભરત વગેરે શુરવીર તથા દઢ પરાક્રમી રાજાઓએ જ્ઞાન અને ક્રિયાથી યુક્ત જિનશાસનની વિશેષતા જોઈને તેનો સ્વીકાર કર્યો હતો. આ જાણી ધીર પુરુષ એકાંત ક્રિયા, અક્રિયા, વિનય અને અજ્ઞાનરૂપ કહેતુઓથી, કતકથી પ્રેરાઈને ઉન્મત્ત ભાવે સ્વછંદી બની કેમ વિચારી શકે ? અર્થાત્ ધીર પુરુષો મિથ્યા માન્યતાઓનો સ્વીકાર કરી શકતા નથી. एक अच्चंत णियाणखमा, सच्चा मे भासिया वई ।
__ अतरिंसु तरतेगे, तरिस्सति अणागया ॥५३॥ શબ્દાર્થ :- અત્યંત ઉપયાગના કર્મમળનું શોધન કરવામાં અત્યંત સમર્થ, - સંપૂર્ણ સત્ય, વ - વાણી જે, ને , માસિયા - કહી છે, અહિંસુ - આ વાણી દ્વારા ભૂતકાળમાં અનેક જીવો સંસાર સમુદ્ર તરી ગયા છે, તરતને વર્તમાનમાં અનેક જીવો તરી રહ્યા છે, અનાથ = ભવિષ્યકાળમાં અનેક જીવો, તરિસ્પતિ તરશે.
ભાવાર્થ - મેંઆ અત્યંત સમાધાન યોગ્ય, સમુચિત યુક્તિ સંગત અથવા કર્મમળને શોધન કરવા સમર્થ સંપૂર્ણ સત્યનું કથન કર્યું છે. તેનો સ્વીકાર કરીને અનેક જીવો(અનંત જીવો) ભૂતકાળમાં સંસાર સાગર તરી ગયા છે. વર્તમાનમાં અનેક જીવો તરે છે અને ભવિષ્યમાં અનેક જીવો તરશે. ६४ कहं धीरे अहेऊहिं, अत्ताणं परियावसे । सव्वसंग विणिम्मुक्के, सिद्धे हवइ णीरए ॥५४॥
-ત્તિ વેરિ I શબ્દાર્થ :- - કેવી રીતે, ધીરે - બુદ્ધિમાન, અ હં- કુતર્કોમાં ફસાઈ, મરા-પોતાના આત્માનું, રાવણે - નિવાસ કરશે? સવ્વા વિશિષ્ણુ - સમસ્ત કર્મબંધનથી, આસક્તિથી, નીરણ - કર્મોનો ક્ષય કરી, સિક્કે દવ - સિદ્ધ થઈ જાય. ભાવાર્થ :- બુદ્ધિમાન સાધક એકાંતવાદીઓના કુતર્કમાં પોતાના આત્માને શા માટે દૂષિત કરે? તે બુદ્ધિમાન સાધક તો સર્વસંગથી મુક્ત થઈ, ત્યાગી બની, અંતે કર્મોનો ક્ષય કરી સિદ્ધ થઈ જાય છે.
– એમ ભગવાને કહ્યું છે. વિવેચન :૩ો ઝ – ઉન્મતની જેમ સરૂપ વસ્તુનો કે ધર્મનો અપલાપ કરીને અથવા અસત્ પ્રરૂપણા કરીને.