Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Amitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૪૧૨ ]
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
વંદના, સ્તુતિ, ભક્તિ કરતાં મગધ સમ્રાટ શ્રેણિક પાછા ફર્યા.
પ્રસ્તુત અધ્યયન જીવનનાં મહત્ત્વપૂર્ણ તથ્યને પ્રગટ કરે છે કે સંસારી આત્મા સ્વયં અનાથ સનાથ બને છે. બાહ્ય ઐશ્વર્ય કે વિભૂતિ, ધનસંપત્તિ, મુનિનો ઉજળો વેશ અથવા મંત્ર, તંત્ર, જ્યોતિષ, વૈદક વગેરે વિદ્યાઓના તુચ્છ પ્રયોગ માત્ર માનવીની સનાથતાનાં કારણ બની શકતાં નથી પરંતુ માનવના આંતરમનમાં વિશદ્ધ વિવેક તેમજ વૈરાગ્યભાવ જાગૃત થાય, તે જ તેની સનાથતાનું કારણ છે.
000