Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Amitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| અધ્યયન-૧૨ઃ હરિકેશીય
૨૨૩ |
१३ खेत्ताणि अम्हं विइयाणि लोए, जहिं पकिण्णा विरुहंति पुण्णा ।
जे माहणा जाइ-विज्जोववेया, ताई तु खेत्ताई सुपेसलाई ॥१३॥ શબ્દાર્થ :- તોપ - લોકમાં, નહિં - જ્યાં વિજળ- અપાયેલાં અન્ન વગેરે, પુuT- પુણ્ય, વિરુદ્ધતિ = ઉત્પન્ન કરે છે, હેરાપિ = તે ક્ષેત્ર અર્થાતુ દાનનાં પાત્ર, યોગ્ય, અક્કે = અમને, વિધિ = ખબર છે, ના-વિનોવવેયા = જાતિ અને વિદ્યા સંપન્ન, મહિણT = જે બ્રાહ્મણ છે, તારું = તે, હતાક્ષેત્ર, દાનનાં પાત્ર, તુ: ચોક્કસ જ, સુરેલા ઉત્તમ છે.
ભાવાર્થ :- (બ્રાહ્મણ બોલ્યા) જગતમાં એવાં ક્ષેત્રની અર્થાતુ દાનના યોગ્ય પાત્રની અમને ખબર છે.
જ્યાં દીધેલાં દાનપુણ્ય પૂર્ણ રૂપે ઊગે છે, સફળ થાય છે. જે બ્રાહ્મણો જાતિ અને વિદ્યાઓથી યુક્ત છે, તે જ મનોહર અને ઉત્તમ ક્ષેત્ર છે અર્થાત્ તારા જેવા શૂદ્રજાતિના ભિક્ષુ ઉત્તમ ક્ષેત્ર નથી. न कोहो य माणो य वहो य जेसिं, मोसं अदत्तं च परिग्गहं च ।
ते माहणा जाइविज्जाविहूणा, ताई तु खेत्ताइ सुपावयाई ॥१४॥ શબ્દાર્થ – લિ - જે લોકોમાં, વોહો - ક્રોધ, ૧ - અને, ના માન, માયા તથા લોભ છે, વહો ય = હિંસા, મોસં = જૂઠ, અદત્ત ૨૦ ચોરી અને મૈથુન તથા, પરારંવ=પરિગ્રહ છે, નહિ = તે બ્રાહ્મણ, વિજ્ઞાવિદૂME = જાતિ અને વિદ્યાથી હીન છે, તો તુ તે નિશ્ચય જ, વેત્તા ક્ષેત્ર, સુપવાડું અતિશય પાપકારી છે, ખરાબ છે, ઉત્તમ ક્ષેત્ર નથી.
ભાવાર્થ :- (યક્ષે કહ્યું, જેના જીવનમાં ક્રોધ અને અભિમાન છે, હિંસા અને અસત્ય છે, અદત્તાદાન અને પરિગ્રહ છે, તે બ્રાહ્મણ લોકો પણ જાતિ અને વિદ્યાથી રહિત છે, તે ક્ષેત્રો સ્પષ્ટ રીતે પાપક્ષેત્ર છે અર્થાત્ તે ઉત્તમ ક્ષેત્રો નથી. १५ तुब्भेत्थ भो भारधरा गिराणं, अटुं ण जाणाह अहिज्ज वेए ।
उच्चावयाई मुणिणो चरति, ताई तु खेत्ताई सुपेसलाई ॥१५॥ શબ્દાર્થ :- જો = અરે, તુ તમે લોકો, લ્થ = અહીં, શિર = શબ્દોના, વેદ વચનોના, ભારપરા - ભારવાહક છો, વે- વેદ, હા - ભણીને પણ તમે તેનો, અ૬ - અર્થ, પરમાર્થ, જ ગાળા (ગા) - જાણતા નથી, ગળો- મુનિ લોકો, ૩ીવાડું - ભિક્ષા માટે ઊંચ નીચ કુળોમાં, વાંતિ = ભ્રમણ કરે છે, તાડું - તે, તુ = જ અર્થાત્ પંચ મહાવ્રતધારી મુનિ જ, સુપેસનારું - સુંદર, શોભનીય, વેત્તા = ક્ષેત્ર, દાનને પાત્ર છે. ભાવાર્થ :- (ફરી યક્ષે કહ્યું) હે બ્રાહ્મણો! આ વિશ્વમાં તમે કેવળ વાણીના, વેદજ્ઞાનના ભારવાહક છો. કારણ કે વેદ ભણવા છતાં તેનો સાચો કે વાસ્તવિક અર્થ જાણતા નથી. જે મુનિઓ સમભાવપૂર્વક ઊંચનીચ, મધ્યમ ઘરોમાં ભિક્ષા માટે જાય છે તે જ વાસ્તવમાં ઉત્તમક્ષેત્ર છે અર્થાતુ દાનને યોગ્ય પાત્ર છે.