Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Amitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ રરર |
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
રહીને સાધના કરતા હતા. થ-પચારિજાઓ :- ધણનો અર્થ અહીં ગાય આદિ ચતુષ્પદ પશુ છે. પથઇ શબ્દના પચન અથવા પ્રજન–પરિજન એવા બે અર્થ થાય છે. પચનનો અર્થ ભોજન પકાવવું, ખરીદવું, વેચવું છે અથવા પ્રજન-પરિજનનો અર્થ પરિવાર થાય છે. પરિગ્રહનો અર્થ દ્રવ્યાદિમાં મોહ અથવા સોનું, આદિ ભૌતિક પદાર્થોનો સંગ્રહ છે. ઉઝરૂ મુઝઃ -ખાવું-ભોગવવું, વિશિષ્ટ પદાર્થો ખાજલી વગેરે પદાર્થોને ખાવાની ક્રિયા giડું છે અને દાળભાત વગેરે સામાન્ય પદાર્થોને ભોગવવાની ક્રિયા મુખ્ય છે. ચક્ષ અને બ્રાહ્મણોની ચર્ચા :
न उवक्खडं भोयण माहणाणं, अत्तट्ठियं सिद्धमिहेगपक्खं । ११
ण उ वयं एरिसमण्णपाणं, दाहामु तुज्झं किमिहं ठिओ सि ॥११॥ શબ્દાર્થ – ૩વર્ષ૬. મસાલા વગેરેથી સારી રીતે સંસ્કારિત, પકાવેલું, ભોયણ - આ ભોજન, માણા - બ્રાહ્મણોએ, અૉટ્ટિય- પોતાના માટે જ, સિદ્ધ- તૈયાર કરાવ્યું છે અને, ૪ - અહીં, કાપવું. બ્રાહ્મણો સિવાય બીજા કોઈને અપાતું નથી, પરd - આ રીતનાં, પાપ- અન્ન પાણીને, વયં- અમે લોકો, તુ - તને, ૩- નહીં, વાપુ - આપીએ, આપશું,
વિશા માટે, રૂદ = અહીં ોિ સિ- તું ઊભો છે? ભાવાર્થ :- બ્રાહ્મણો બોલ્યા- આ પકાવેલું ભોજન બ્રાહ્મણોએ માત્ર પોતાને માટે જ તૈયાર કરાવ્યું છે. તે એકપક્ષીય છે. તે બ્રાહ્મણો સિવાય બીજાને આપતા નથી. તેથી આવા યજ્ઞ માટે તૈયાર કરાવેલાં આહાર પાણી અમો તને આપશું નહીં છતાં તું અહીં શા માટે ઊભો છે? १२ । थलेसु बीयाई ववंति कासगा, तहेव णिण्णेसु य आससाए ।
एयाए सद्धाए दलाह मज्झ, आराहए पुण्णमिण खु खेत्त ॥१२॥ શબ્દાર્થ :- વાસT-ખેડૂત, આરતી-જે આશાથી, થોડુ- ઊંચી જમીનમાં, તહેવ- તે જ આશાથી, ળિuસુ-નીચી જમીનમાં, વીયાડું- બીજ, વવંતિ- વાવે છે, પણ એવી જ, સાણ - શ્રદ્ધાથી તમે લોકો, મળ્યું - મને, રસ્તાદ - આપો, ફળ - આ, વેત્ત - ક્ષેત્ર, કુ-ચોક્કસ જ, પુoi - પુણ્યની, આ રાહ૫. પ્રાપ્તિ કરાવશે અર્થાત્ મને દાન આપવાથી ચોક્કસ પુણ્યની પ્રાપ્તિ થશે. ભાવાર્થ - (યક્ષે કહ્યું, સારા પાકની આશાએ ખેડૂત ઊંચી ભૂમિમાં બીજ વાવે છે, તે જ આશાથી નીચી જમીનમાં પણ વાવે છે. ખેડૂતની જેવી જ શ્રદ્ધાથી અને આશાથી તમે દાન આપો. હું પણ પુણ્યનું ક્ષેત્ર છું, માટે હું આરાધના યોગ્ય છું અર્થાતુ મને આપવાથી ચોક્કસ પુણ્યની કે ધર્મની જ આરાધના થશે, પાપનું કાર્ય થશે નહીં. આ રીતે ભિક્ષુના શરીરમાં પ્રવેશ કરેલા દેવે કહ્યું.