Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Amitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| અધ્યયન-૫ઃ અકામમરણીય
[ ૯૭ |
વિવેચન :મરગતિયા - પોતપોતાના આયુષ્યના અંતરૂપ મરણ તે મરણાંત અથવા અંતે થનાર તે મરણાંત અર્થાત્ મરણ સંબંધી.
કાનન :- આયુષ્ય પૂર્ણ થતાં જેનું મરણ અનિચ્છાએ, વિવશતાથી થાયતે અકામમરણ કહેવાય છે. તેને બાલમરણ પણ કહે છે. અકામમરણવાળા મોતના અંતિમ સમય સુધી વધારે જીવવા માટે પ્રયત્નો કર્યા કરે, મોતથી દૂર રહેવાનો જ પ્રયત્ન કરતા રહે પણ અંતે તેને અનિચ્છાએ મરી જવું પડે, તેનું તે મરણ અકામમરણ કે અસફળ મરણ કહેવાય છે. સTHARM :- મૃત્યુના અવસરને જેઓ એક મહાન ઉત્સવ માને છે, મરણજન્ય દુઃખનો જેને અનુભવ થતો નથી, આવી વ્યક્તિઓનાં મરણને સકામમરણ કહે છે. સકામ મરણવાળા મોતનો સ્વીકાર કરે છે, અનશનથી અને ધર્માચરણથી તેનું સન્માન કરે છે, તેથી એ મરણ સકામમરણ કે સફળ મરણ કહેવાય છે. ૩ોઇ સ૬ મને - પંડિત પુરુષોનું અર્થાતું ચારિત્રવાન આત્માઓનું સકામમરણ એક જ વાર થાય છે. આ કથન કેવળજ્ઞાન પ્રાપ્ત કરનાર સાધકોની ઉત્કૃષ્ટ ભૂમિકાની અપેક્ષાએ છે, અન્ય ચારિત્રવાન સાધકોનાં સકામમરણ સાત કે આઠ વાર થઈ શકે છે. બાલ તથા પંડિત :- આ બંને પારિભાષિક શબ્દ છે. વ્રતનિયમાદિરહિત હોય, તેને જૈન દર્શનમાં બાલ કહે છે અને વ્રત, નિયમ, સંયમથી યુક્ત હોય, તેને પંડિત કહે છે.
અકામમરણ સ્વરૂપ :૪] | તસ્થિમં પદમ ઢાળ, મહાવીરે સિયા
काम-गिद्धे जहा बाले, भिसं कूराई कुव्वइ ॥४॥ શબ્દાર્થ :- તા - તેમાં નં- આ, પદનં. પ્રથમ, તા- સ્થાન વિશે, બાલમરણ પ્રત્યે, મહાવીરા - મહાવીર પ્રભુએ, રેડિયે કહ્યું છે, નદી-તે આ પ્રમાણે છે કે, વાળ કામભોગોમાં આસકત, વા ને બાલજીવો, અજ્ઞાની આત્માઓ, fમ - અત્યંત, વજૂરી-ઝૂર કર્મો, સુવ કરે છે. ભાવાર્થ - ભગવાન મહાવીરે પૂર્વોક્ત બે સ્થાનોમાંથી પ્રથમ ભેદ વિશે કહ્યું છે કે કામભોગોમાં આસક્ત બાલ–અજ્ઞાની જીવો અત્યંત ક્રૂર કર્મો કરે છે. ५ जे गिद्धे कामभोगेसु, एगे कूडाय गच्छइ ।
ण मे दिट्टे परे लोए, चक्खुदिट्ठा इमा रई ॥५॥ શબ્દાર્થ -ને-જે, નિમોજુ = કામભોગોમાં, વિષય વાસનામાં, દ્ધિ - આસક્ત છે, અને = તે એકલા જ, તેમાંથી કેટલાંક, ક્રૂડાય - નરકમાં, છ - જાય છે, ને -મેં, પત્નો - પરલોક, ન