Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Amitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૧૮૨]
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
- દશમું અધ્યયન - BE/A દ્રુમપત્રક IPLE) જીવનની ક્ષણભંગુરતા અને પ્રમાદિત્યાગ :
दुमपत्तए पंडुयए जहा, णिवडइ राइगणाण अच्चए ।
एवं मणुयाण जीवियं, समयं गोयम मा पमायए ॥१॥ શબ્દાર્થ :- નહીં. જે રીતે, જાફરાબાદ - રાત્રિ અને દિવસોનાં, - વીતી જવા પર, સુમપત્ત - વૃક્ષના પાંદડાં, વહુય- પીળાં થઈને, શિવડ - નીચે પડી જાય છે, પર્વ - આ રીતે, મજુવાળ • મનુષ્યોનું, નાવિયું - જીવન, નોન - હે ગૌતમ !, સમર્થ - સમયમાત્ર પણ, ના પાયા = પ્રમાદ, આળસ કરીશ નહીં.
ભાવાર્થ :- જેમ રાત દિવસનો કાળ વ્યતીત થતાં ઝાડનાં પીળાં થઈ ગયેલા પાંદડાં સુકાઈને ખરી પડે છે તેમ મનુષ્ય જીવન પણ પડવાનું છે અર્થાત્ આયુષ્ય સમાપ્ત થઈ જવાનું છે, માટે હે ગૌતમ!ક્ષણ માત્રનો પણ પ્રમાદ કરવો નહિ.
कुसग्गे जह ओसबिंदुए, थोवं चिट्ठइ लंबमाणए ।
एवं मणुयाण जीवियं, समयं गोयम मा पमायए ॥२॥ શબ્દાર્થ :- ૬ - જે રીતે, સુસ - ડાભના કે ઘાસના અગ્રભાગ પર, ત્તવમળU - લટકતાં અને વાયુથી ઝુલતાં, વિદુઈ = ઝાકળનાં બિંદુઓ, થોd = થોડા સમય સુધી, વિ૬ - સ્થિર રહે છે અને પછી નીચે પડી જાય છે.
ભાવાર્થ :- ડાભના અગ્રભાગ પર અવલંબીને રહેલું ઝાકળબિંદુ જેમ થોડી વાર જ રહી શકે છે તેમ મનુષ્ય જીવન પણ ક્ષણભંગુર છે, તેથી હે ગૌતમ! ક્ષણ માત્રનો પણ પ્રમાદ કરવો નહિ. |३. इइ इत्तरियम्मि आउए, जीवियए बहुपच्चवायए ।
विहुणाहि रयं पुरेकडं, समय गोयम मा पमायए ॥३॥ શબ્દાર્થ :- આ રીતે, ફત્તગ્નિ -થોડા સમયના, આ ૩૫ -આયુષ્યવાળા અને તેમાં પણ, વહુન્વેવાયા - અનેક વિદ્ધવાળા, વિયણ - જીવનમાં, પુરે પૂર્વકૃત, 8 - કર્મરજને,