Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Amitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અધ્યયન—૩ : ચતુરંગીય
વાપરવી, તેવો છે. તે જ મહત્ત્વપૂર્ણ અંતિમ દુર્લભ અંગ છે. તે જ કર્મરૂપ વાદળાંઓને હટાવવામાં પવન સમાન, કર્મમળને ધોવા માટે જળ સમાન, ભોગ ભુજંગના વિષના નિવારણ માટે મંત્ર સમાન છે અને મોક્ષ પ્રાપ્તિ માટે વિશિષ્ટ કલ્પવૃક્ષ સમાન છે. ચારિત્રમાં તપ અને સંયમ બંનેનો સમાવેશ છે.
ચતુરંગ પ્રાપ્તિનું ફળ :
११
माणुसत्तंमि आयाओ, जो धम्मं सोच्च सद्दहे । तवस्सी वीरियं लधुं, संवुडे णिधुणे रयं ॥११॥
શબ્દાર્થ :- માગુલત્તમ્મિ = મનુષ્યભવમાં, આયાઓ – આવેલો, ગો – જે આત્મા, ધમ્મ - ધર્મ, સોબ્ન = સાંભળીને, સદ્દહે = શ્રદ્ધા રાખે છે, વીરિય = સંયમમાં પુરુષાર્થને, લલ્લું = પ્રાપ્ત કર્યા પછી, તવી = તપસ્વી, સંવુડે - સંવરવાળો થઈ તે, યં - કર્મરજનો, બિન્ધુળે = નાશ કરે છે.
=
૭૭
ભાવાર્થ :- મનુષ્યત્વને પ્રાપ્ત કરનાર જે જીવ ધર્મને સાંભળીને શ્રદ્ઘાવંત બને છે, તે તપસ્વી સાધક સંયમમાં પુરુષાર્થ કરી સંવરયુક્ત થાય છે અર્થાત્ નવાં કર્મોનો સંગ્રહ કરતો નથી અને પૂર્વબદ્ધ કર્મરજનો ક્ષય કરે છે, નાશ કરે છે.
१२
सोही उज्जुयभूयस्स, धम्मो सुद्धस्स चिट्ठइ ।
જિન્ના” પરમ નાફ, થય-સિત્તિવ પાવણ્ ॥૨॥
શબ્દાર્થ - उज्जुयभूयस्स – સરળ વ્યક્તિની, સોહી – શુદ્ધિ થાય છે, સુપ્ત - શુદ્ધ આત્મામાં જ, ધમ્મો - ધર્મ, વિદુરૂ = ટકે છે, સ્થિર થાય છે, યયસિત્તિવ્વ - ઘીથી સિંચાયેલા અગ્નિની જેમ, परमं - પરમ, શ્રેષ્ઠ, ઉચ્ચ વિકાસ, બિબ્બાળ – નિર્વાણ, મોક્ષને, જ્ઞા - પ્રાપ્ત કરે છે. ઊંચો જાય છે.
=
ભાવાર્થ :- જે ઋજુભૂત અર્થાત્ પૂર્ણ રૂપે સરળ હોય છે; તેની જ આત્મશુદ્ધિ થાય છે અને જેનો આત્મા શુદ્ધ હોય છે, તેના જીવનમાં જ ધર્મ ટકી શકે છે, જેના જીવનમાં ધર્મ છે, તે ઘીથી સિંચાયેલી અગ્નિની જેમ પરમ નિર્વાણને પ્રાપ્ત કરે છે.
१३
विगिंच कम्मुणो हेडं, जसं संचिणु खंतिए । पाढवं सरीरं हिच्चा, उड्डुं पक्कमइ दिसं ॥१३॥
=
શબ્દાર્થ :- મુળો - કર્મના, ૪૩ = હેતુને, વિધિષ = દૂર કરી, વ્રુતિર્ = ક્ષમાથી, બસ - સંયમરૂપી, સંધિળુ - વધારે, પાવું - પાર્થિવ−ઔદારિક, શરીર્ - શરીરને, હિવ્વા - છોડીને, ૐઠ્ઠું = ઊર્ધ્વ, વિસ = દિશાને,સ્વર્ગ કે મોક્ષને, પમર્ = પ્રાપ્ત કરે છે, જાય છે.
ભાવાર્થ :- હે સાધક ! કર્મના હેતુઓને અર્થાત્ કર્મબંધનાં કારણોને દૂર કર. ક્ષમાથી સંયમનો સંચય