Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પૂર્વમંડળ સંબંધી દષ્ટિપથ પ્રાપ્તતા એ વિવક્ષિત મંડળમાં દષ્ટિપથ પ્રાપ્ત થઈ જાય છે.
હવે કહેલા મંડળક્ષેત્રમાં પશ્ચાનુપૂર્તિપણાથી સૂર્યની મુહુર્ત ગતિને બતાવે છેકાળ પરે ! મૂરિ” હે ભગવન્! જે સમયે સૂર્ય “સદઘarદરમંતરું કવનંમિત્તા વારં
સર્વ બાહો મંડળમાં જઈને ગતિ કરે છે “તાળું એ સમયે એક એક “ મુળ મુહૂર્તથી “વફાં હે જી કેટલા પ્રમાણુવાળા ક્ષેત્રમાં ગમન કરે છે? આ પ્રશનના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે-“નોરમ ! હે ગૌતમ! વંર “પંર નો સાક્ષાગું પાંચ પાંચ હજાર જન ‘તિથિ ઉત્તરે નોળg” ત્રણ પાંચ એજન “નરલ ટ્રિમાણ નો જા” એક જનને સાઠિયા પંદરમો ભાગ ૫૩૦૫૬ “ામેનાં મુi mજીરું એક એક મુહૂર્તમાં જાય છે. આ પ્રમાણે કેવી રીતે થાય છે ? તે બતાવે છે. આ સર્વ બાહ્ય મંડળમાં પરિધિનું પ્રમાણ ત્રણ લાખ અઢાર હજાર ત્રણસે પંદર ૩૧૮૩૧૫ છે. તેમાં પહેલાં કહેલ યુક્તિ પ્રમાણે સાઈઠની સંખ્યાથી ભાગવાથી આ મંડળમાં યાત મુહૂર્ત પરિમાણ પ્રાપ્ત થઈ જાય છે. “તથાતાં જાવ મજુર' ત્યારે આ ભરતક્ષેત્રમાં રહેલા મનુબેને “તીર કોયાણહિં એકત્રીસ હજાર યોજન “અહિય ઘાતી હું ગાળસારું આડસે એકત્રીસ જન “તીક્ષા દિમા કોયાણ' એક જન સાઠિયા ત્રીસ ભાગથી “સૂરિ' સૂર્ય “વુwiાં દુધમાઝર તુરત જ દષ્ટિગોચર થાય છે. તે આ પ્રમાણે થાય છે. આ મંડળમાં સૂર્ય ગતિ કરે છે, ત્યારે દિવસનું પ્રમાણ બાર મહર્તિનું હોય છે. દિવસના અર્ધા ભાગથી જેટલા પ્રમાણ ક્ષેત્રમાં વ્યાપ્ત થાય છે, એટલી સ્થિતિથી ઉદયમાન સૂર્ય મળે છે. બાર મુહૂર્તના અરધા છ મુહૂર્ત થાય છે. ત્યારે જે આ મંડળમાં મુહૂર્ત ગતિનું પ્રમાણ પાંચ હજાર ત્રણસે પાંચ તથા એક એજનના સાઠિયા પંદર ભાગ ૫૩૦૫૫ થાય છે. તેને છથી ગુણવા દિવસના અર્ધાને ગુણાકાર કરવાથી જ મુહૂર્તગતિનું દૃષ્ટિપથ પ્રાપ્તતાકરણ થઈ જાય છે. આ રીતે આ મંડળમાં દષ્ટિપથ પ્રાપ્તતાનું યોક્ત પરિમાણુ થઈ જાય છે. યદ્યપિ ઉપાંત્ય મંડળના દષ્ટિપથ પ્રાપ્તતા પરિમાણથી પચાસી જન અને એક એજનના સાઠિયા નવ ભાગ એકસાઠ સાઈઠ ભાગ આ રીતે રાશીને શધિત કરવાથી આ પ્રમાણ મળી જાય છે. આ પહેલાં કહેવાઈ ગયેલ છે તે પણ અહીંયાં પ્રસ્તુત મંડળના ઉત્તરાયણ ગતમંડળની અવધિભૂત હોવાથી અન્યમંડળકરણની નિરપેક્ષા હોવાથી કરણાન્તર કહેલ છે, આ સભ્યન્તર મંડળથી પૂર્વાનુર્વિથી ગુણવાથી એક વ્યાસી થાય છે. દરેક મંડળના અહોરાત્ર ગણવાથી અહેરાત્રે પણ એક વ્યાશીતમ થાય છે. આ દક્ષિણાયનનો છેલ્લો દિવસ છે તે બતાવવા માટે કહે છે-“gi vઢમે છHIR' આ પહેલા છમાસ અર્થાત્ આ દક્ષિણાયન સંબંધી એક વ્યાસ દિવસ રૂપરાશિ પહેલા છ માસ અથનરૂપ કાળવિશેષ છ માસનો સમહ માસ છે. ઇસ પઢમરણ છે રણ પન્નવસાને આ પહેલા છ માસ દક્ષિણાયનના
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૧૬