Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
શકા-દશને જે ભાગાકાર કરવામાં આવેલ છે તેનું શું કારણ છે? આ સંબંધમાં આમ કહેવું છે કે જંબુદ્વીપ ચકવાલ ક્ષેત્રના ત્રણ ભાગો મેરુના દક્ષિણ પશ્વિમાં છે અને મેરુના ઉત્તરાર્ધમાં તેના ત્રણ ભાગો છે. તેમજ મેરુના પૂર્વ ભાગમાં બે ભાગે છે અને પશ્ચિમમાં બે ભાગો છે. આ પ્રમાણે એ બધા ભાગો ૧૦ છે. એમાંથી ભરક્ષેત્રમાં વર્તમાન સૂર્ય સર્વાભંતરમંડળમાં ગતિ કરતી વખતે મેરુના દક્ષિણભાગમાં સ્થિત ૩ ભાગેને પ્રકાશિત કરે છે. અને ઉતર સંબંધી ત્રણ ભાગોને પ્રકાશિત કરે છે અને જ્યારે સૂર્ય ઐરાવત ક્ષેત્રગત હોય છે ત્યારે બે ભાગે સુધી પૂર્વ દિશામાં રાત હોય છે અને બે ભાગો સુધી પશ્ચિમદિશામાં રાત હોય છે તેમજ જ્યારે દક્ષિણ દિશામાં અને ઉતરદિશામાં સૂર્યનું સંચરણ જેમ-જેમ કમશઃ થાય છે તેમ તેમ તે બને સૂર્યોનું તાપક્ષેત્ર આગળ વધતું જાય છે અને પાછળ ઓછા થતા જાય છે. આ પ્રમાણે ક્રમથી તાપક્ષેત્રમાં જ્યારે એક સૂર્ય પૂર્વ દિશામાં હોય છે અને બીજે સૂર્ય પશ્ચિમ દિશામાં હોય છે ત્યારે પૂર્વ-પશ્ચિમ દિશામાં દરેકમાં ત્રણ-ત્રણ ભાગ સુધી તાપક્ષેત્ર હોય છે અને દક્ષિણ ઉત્તરના બે ભાગ સુધી દરેક ભાગમાં રાત હોય છે. ગણિતને પ્રયોગ આ પ્રમાણે છે-મેરુપર્વતને ત્રાસ-૧૦૦૦૦ દશ હજાર યોજન જેટલો છે. આને વર્ગ ૧૦૦૦૦૦૦૦૦ દશકરેડ જેટલું છે. આમાં દશને ગુણાકાર કરવામાં આવે તે ૧૦૦૦૦૦૦૦૦૦ એક અબજ જેટલી રાશિ આવે છે. આ રાશિને વર્ગમૂલ કાઢીએ તે ૩૧૬૨૩ લબ્ધ હોય છે. આમાં ત્રણથી ગુણાકાર કરવામાં આવે તે ૮૪૮૬૯ આવે છે પછી એમાં ૧૦ ને ભાગ કરવાથી ૯૪૮૬ જન આવે છે. હવે સર્વબાહ્યનું પ્રમાણ સૂત્રકાર પ્રકટ કરે છે. તેઓ કહે છે-“તીરે સવાદિરિયા વાહ” તે તાપક્ષેત્ર સંસ્થિતિની જે સર્વ બાહા બાહા छ ते 'लवणसमुदंतेणं चउणवईजोयण सहस्साई अटुसटे जोयणसए यत्तारि दसभाए जोयणस्स રિકવેળ' લવસમુદ્રના અંતમાં ૮૪૮૬૬ જન જેટલા પરિક્ષેપવાળી છે. આનું આટલું પ્રમાણ કેવી રીતે આવે છે? “રે તે ! રિકવવિ ગો ગાણિતિરૂગા' એજ વાત ગૌતમસ્વામીબે આ સૂવ વડે પૂછી છે. એના જવાબમાં પ્રભુ કહે છે-“જો મા સંવરીવરત પરિવું તે વિશે ઉત્તર ગુનેગાર હે ગૌતમ! જબૂદ્વીપને જે પરિક્ષેપ છે. તેને ત્રણ વડે ગુણિત કરે, અને ગુણિત કરીને “સર્દિ છેત્તા આગત રાશિના ૧૦ છેદ કરે. એટલે કે “હિં મને દીરયાને ૧૦ થી ભાગાકાર કરે “go રિહેવિલેણે મારા તિવણઝા' ત્યારે આ પૂર્વોક્ત પરિક્ષેપનું પ્રમાણ નીકળી આવે છે. આ પ્રમાણે શિષ્યને કહેવું જોઈએ. તાત્પર્ય આ પ્રમાણે છે કે જંબૂદ્વીપની પરિધિનું પ્રમાણ ૩૧૬૨૨૭ એજન ૩ ગાઉ, ૧૨૮ ધનુષ અને ૧૩ અંગુલ જેટલું છે. એથી કિચિક્યૂન જન એક પૂરા
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૨૭