Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સ્થાને લઈ જતાં હોય છે હવે સૂત્રકાર એ પ્રકટ કરે છે કે ચન્દ્રવિમાનને પૂર્વ દિશામાં જે ચાર હજાર આભિગિક જાતિના દેવ છે તેઓ કયા કયા વિશેષણોવાળા છે–‘વંવિમાળa i gfસ્થળે ચન્દ્રવિમાનની પૂર્વ દિશામાં રહી પૂર્વભાગને જે આભિગિક દેવ ખેંચે છે–તેઓ સિંહરૂપધારી હોય છે અને તેમની સંખ્યા ચાર હજારની છે. “ચાળ' તેમનું રૂ૫ શ્વેતવર્ણ વિશિષ્ટ હોય છે “ગુમરાળ’ તેઓ જનપ્રિય હોય છે, “શુપમાળ” તેમની દીપ્તિ શેભના હોય છે, “સંવતસ્ત્રવિમર્થનમવિઘળmોલીવાળfબર:નાસા એમને પ્રકાશ શંખના મધ્યભાગના જે અત્યત નિર્મળ દહીંના ફીણ જે, ગાયના દૂધના ફીણ જેવા અને ચાંદીના સમૂહ જે અત્યન્ત શુભ હોય છે. થિર સ્ત્ર પડ્ઝ વીવર યુસજિદ્રુ વસિ તિવાઢવિëવિમુeri’ એમના હાથના કાંડાએ સ્થિરદઢ હોય છે, લષ્ટ–કાત હોય છે તથા એમની દાઢ વૃત -ળ હોય છે, પીવર-પુષ્ટ હોય છે સુશ્લિષ્ટ-વિવરવિહીન હોય છે, વિશિષ્ટ હોય છે અને ઘણું તીક્ષણ હોય છે, એવી દાઢેથી તેમનું મુખ યુક્ત હોય છે. “guસ્ટમર સુલુના તાજુનીફાઇ’ એમના તાળવા અને જીભ એ બંને ૨ક્તકમળના પત્ર જેવા કોમળ અને સુકુમાર હોય છે, gamવિવિંઝણા એમની આંખે મધના પિણ્ડ જેવી પીળા રંગની હોય છે, જીવનવોદિgorવિરઝરવંધા” એમની બંને જાંઘ પીવર–પરિપુષ્ટ અને વર શ્રેષ્ઠ સહામણી હોય છે તથા એમના અન્ય પરિપૂર્ણ-માંસલ અને વિસ્તી હોય છે. શિવ વિસર સુદૃઢવાવસ્થવવસરસહોવતોri” તેઓ મૃદુ, વિશદ, સૂફમ લક્ષણોથી પ્રશસ્ત અને સુન્દરવર્ણ વિશિષ્ટ એવા ગર્દનના વાળથી સદા શેભિત હોય છે, સિર હુમર સુનાથ કોરિચાળે” એમની પૂંછડી ઉપરની તરફ જ ઉભેલી રહે છે પરંતુ તેને અગ્રભાગ નીચેની તરફ વળેલું રહે છે આથી તે જોવામાં ઘણું સારી સહામણી લાગે છે. તેઓ કદી કદી તે પૂંછડીને નીચે પણ નમાવી લે છે અને તે એટલી વધારે નીચે વળી જાય છે કે તે પૃથ્વીને પણ સ્પર્શ કરે છે. “વફરામર ળવાળું એમના નખ એવા તે કઠણ હોય છે કે જાણે તે વજાના ન બન્યા હોય ! “વફરામચતા દાંત પણ તેમના એટલા અધિક કઠોરતાવાળા હોય છે કે જાણે વજીના ન બન્યા હોય ! રવળિજ્ઞાનીદાળં’ એમની જીભ સુવર્ણ જેવી પીળા રંગવાળી હોય છે. “તવજિજ્ઞતાજુવાળ તાળવું પણ એમનું તપાવેલા સુવર્ણના જેવું લાલ હોય છે. “તવળિજ્ઞનોત્તાયુકોફયા' સુવર્ણની ત્રકમુખસ્સી–લગામથી એમનું મુખ યુક્ત હોય છે. “મામાનં’ એમનું ગમન ઈચ્છાનુસાર થાય છે, “રૂમાળ ચિત્તના ઉલ્લાસ અનુસાર એમની ચાલ હોય છે “નોરમા મનની ગતિની જેમ એમની ગતિ હોય છે. “મોગામાને તેઓ ઘણા જ સુન્દર હોય છે, “મિચારૂ’ એમની ગતિને કઈ પાર પામી ન શકે એવી અત્યધિક
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૧૪૧